Sunday, July 26, 2026
Homenationalઈસરો એક દાયકા જૂના ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં તોડી પાડશે

ઈસરો એક દાયકા જૂના ઉપગ્રહને પ્રશાંત મહાસાગરમાં તોડી પાડશે

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

– મેઘા-ટ્રોપિક્સ-1 ને 2011માં લોન્ચ કરાયો હતો

– 1,000 કિલોગ્રામ વજન ધરાવતો ઉપગ્રહ 100 વર્ષ સુધી રહી શકવાની ક્ષમતા ધરાવે છે 

ઈસરો તેના એક અતિ મહત્વપૂર્ણ મિશન પર કામ કરી રહ્યું છે. ઈસરો તેના કાર્યકાળને પૂરો કરી ચૂકેલા હવામાન ઉપગ્રહ મેઘા-ટ્રોપિક્સ-૧ (એંમટી૧)ને પૃથ્વીની નીચલી કક્ષામાં પ્રવેશ કરાવવા માટેની તૈયારી કરી રહ્યું છે. જે બાદ તેને તોડીને પ્રશાંત મહાસાગરમાં પાડવામાં આવશે. 

મેઘા ટ્રોપિક્સ-૧ને ૧૨ ઓક્ટોબર,૨૦૧૧ના રોજ ઉષ્ણકટિબંધીય હવામાન અને જળવાયુના અભ્યાસ માટે ઈસરો અને ફ્રાંસની અંતરીક્ષ એજન્સી સીએનઈએસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉપગ્રહ મિશનનો કાર્યકાળ ૩ વર્ષનો હતો. પરંતુ, આ ઉપગ્રહે એક દશક સુધી સેવા આપી હતી. 

એમટી-૧ ઉપગ્રહને તેના કાર્યકાળના સમાપન બાદ સંયુક્ત રાષ્ટ્રના ઈન્ટર એજન્સી સ્પેસ ડેબરીસ કો-ઓર્ડિનેશન કમિટીના નિર્દેશો મુજબ, પૃથ્વીની નીચલી કક્ષામાંથી હટાવવાનો છે. એજન્સીના નિયમો અનુસાર, તેને એવી કક્ષામાં લાવવાનો છે કે, તેનો લાઈફટાઈમ ૨૫ વર્ષથી ઓછો થઈ જાય. 

એક અનુમાન અનુસાર, લગભગ ૧,૦૦૦ કિલોગ્રામ વજનનો ઉપગ્રહ મેઘા ટ્રોપિક્સ ૮૬૭ કિલોમીટરની ઊંચાઈ પર ૧૦૦ વર્ષ જેટલું રહી શક્યો હોત. આ ઉપગ્રહમાં મિશન સમયે ભરવામાં આવેલા ઈંઘણમાંથી કુલ ૧૨૦ કિલોગ્રામ જેટલું ખર્ચ થઈ શક્યું નહતું. તે માટે જ આ ઉપગ્રહને પ્રશાંત મહાસાગરના એક નિર્જન સ્થળ પર તોડવાની યોજના બનાવવામાં આવી છે

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here