Sunday, March 8, 2026
HomePolitics

Politics

spot_imgspot_img

વડાપ્રધાન મોદી: આજે મળશે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક,જાણો કેવા નિર્ણયો બેઠકમાં લઈ શકાય છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામા આજે 30મી જૂનના રોજ સાંજે કેન્દ્રીય પ્રધાનમંડળની બેઠક મળશે. કોરોના રોગચાળાની સ્થિતિને ધ્યાને લઈને આ બેઠક સાંજે 5 વાગે...

ધો.૧૦ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન : સી.એમ

કોરાના મહામારીમાં SSCના વિદ્યાર્થીઓના હિતમાં રાજય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગાંધીનગર: એસ.એસ.સી.માં નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટિમાં...

રાજ્યસભામાં ગુલાબ નબી આઝાદનો ઉલ્લેખ કરી ભાવુક થયા વડાપ્રધાન

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વાર રાજ્યસભાને સંબોધિત કરી. કૉંગ્રેસના ગુલાબ નબી આઝાદ સહિત ચાર સાંસદો આજે ગૃહમાંથી વિદાય લઈ રહ્યા છે....

કેરળમાં દેશની સૌથી યુવા મેયર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આર્યાને મળી જીત..!

તિરૂઅનંતપુરમની મેયર બનશે : 21 વર્ષની આર્યા B.SC સેકન્ડ યરનો અભ્યાસ પણ પૂર્ણ કરશે તિરૂઅનંતપુરમ, તા. ૨૫કેરળની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તિરૂઅનંતપુરમથી જીતનારી CPI(M)ની આર્યા રાજેન્દ્રનને...

રાહુલ ગાંધી : સચિન પાયલોટને ફરી મોકો મળે

નવીદિલ્હી,તા.૧૬ કોંગ્રેસ સામે બળવાખોરી કરનાર સચિન પાયલટના ભવિષ્ય વિશે ખૂબ અનિશ્ચિતતા છે. તેમણે કહી દીધું છે કે, તેઓ ભાજપમાં નહીં જોડાય. બીજી બાજુ એવી પણ...

છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો છવાયા

રાયપુર,તા.૧૬ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન પછી હવે છત્તીસગઢમાં કોંગ્રેસ સરકાર પર સંકટના વાદળો જોવા મળી રહ્યા છે. આ દાવો ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ...

ગુના ઘટના મામલે માયાવતીએ કોંગ્રેસ અને ભાજપ બન્નેની કાઢી ઝાટકણી

લખનૌ,તા.૧૬ બહુજન સમાજ પાર્ટી સુપ્રીમો માયાવતીએ મધ્ય પ્રદેશનાં ગુનામાં દલિત ખેડૂત પરિવાર પર પોલીસ બર્બરતાની ઘટના અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. માયાવતીએ કહ્યું છે કે,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img