Wednesday, July 22, 2026
HomePolitics

Politics

ગુજરાતમાં રાજકીય ભૂકંપ: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા પછી પત્રકાર પરીષદ સંબોધી હતી. તેમણે પત્રકાર પરીષદમાં જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા...

PM મોદી વોશિંગ્ટનમાં 24 સપ્ટેમ્બરે ક્વાડ દેશોના સંમેલનમાં આપશે હાજરી,બે વર્ષ બાદ અમેરિકાની કરશે મુલાકાત…

બે વર્ષ બાદ ફરી એક વખત પીએમ મોદી અમેરિકાની (USA) મુલાકાત કરશે. જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન સાથે તે વોશિંગ્ટન ડીસીમાં પ્રથમ મુલાકાત કરશે....

નરેન્દ્ર મોદીએ ટોક્યો પેરાલિમ્પિકના ખેલાડીઓ સાથે કરી મુલાકાત..

નવી દિલ્લીઃ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો પેરાલિમ્પિક 2020માં ભાગ લેનારા ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. તેમણે પેરાલિમ્પિકમાં મેડલ જીતનારા ખેલાડીઓને શુભકામના પાઠવી હતી....

Rajasthan : મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી,સવાઈ માનસિંહ હોસ્પિટલમાં દાખલ કરાયા

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની તબિયત લથડી છે. તેમને જયપુરની સવાઈ માનસિંહ હોસ્પિટલમાંદાખલ કરવામાં આવ્યા છે. છાતીમાં તીવ્ર દુખાવા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ...

રાહુલ ગાંધી સાથે ટ્રેક્ટર પર રણદીપ સુરજેવાલા,દીપેન્દ્ર હુડ્ડા સહિત અન્ય કેટલાય કોંગ્રેસી નેતાઓ સવાર,કહ્યું- આ ખેડૂતોનો મેસેજ

કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે સવારે દિલ્હીના રસ્તાઓ પર ટ્રેક્ટર ચલાવીને સૌ કૌઈને ચોંકાવી દીધા હતા. કોંગ્રેસ પાર્ટીનું કૃષિ કાયદાના વિરોધમાં પ્રદર્શન ચાલુ છે...

વડાપ્રધાન મોદીએ બુદ્ધને યાદ કરીને ગુરૂ પૂર્ણિમાની શુભેચ્છા આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂ પૂર્ણિમા અને ધમ્મ દિવસ નિમિત્તે પોતાના સંબોધનમાં દેશવાસીઓને ગુરૂપૂર્ણિમાની શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ તેમણે ભગવાન બુદ્ધને પણ યાદ...

ડો. મનમોહન સિંહની ચેતવણી: દેશના અર્થતંત્ર માટે 1991 કરતાં પણ મુશ્કેલ સમય આવી રહ્યો છે

દેશમાં આર્થિક ઉદારીકરણનો પાયો નાખનાર ભૂતપૂર્વ વડાપ્રધાન ડો. મનમોહન સિંહે અર્થવ્યવસ્થા અંગે સતર્ક કર્યા છે. પૂર્વ વડાપ્રધાને ચેતવણી આપતાં સૂરમાં કહ્યું હતું કે દેશની...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read