Wednesday, July 1, 2026
HomeSports

Sports

IND vs SL : આજે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ વન ડે

કોલંબોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજે ત્રણ વન-ડે સીરિઝની પ્રથમ વન-ડે રમાશે. કોરોના વાયરસ મહામારી વચ્ચે પ્રથમવાર શિખર ધવન ટીમ ઇન્ડિયાની કેપ્ટનશીપ કરશે. એટલું જ...

ઓલમ્પિક પર કોરોનાનું સંકટ: ઓલમ્પિક વિલેજમાં 2 ખેલાડી કોરોના સંક્રમિત; એક અધિકારીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

ટોક્યો ઓલમ્પિક પર કોરોનાનો ખતરો વધી રહ્યો છે. ઓલમ્પિક શરૂ થવામાં પાંચ દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે રવિવારે અહીં ઓલમ્પિક વિલેજમાં બીજા બે...

ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાનો પગપેસારો,ખેલ ગામમાં નોંધાયો કોરોનાનો પહેલો કેસ

ટોક્યો ઓલમ્પિકમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. ખેલ ગામ ખાતે કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો છે. ટોક્યો ઓલમ્પિકના આયોજકોએ કોરોનાથી સંક્રમિત અધિકારીને 14 દિવસ માટે...

કૃણાલ પંડ્યા ‘ધ ડોન ઓફ ક્રિકેટ’?: દીપક હુડા અને કૃણાલ વચ્ચે વિવાદ વકર્યો

ગત સત્રમાં બરોડા ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યા સાથે મતભેદ થયા પછી ઓલરાઉન્ડર ક્રિકેટર દિપક હુડાએ બરોડા ટીમ સાથે છેડો ફાડ્યો છે. બરોડા ક્રિકેટ એસોસિએશન...

ટીમ ઇન્ડિયા કોરોનાની ઝપટમાં: ઇંગ્લેન્ડ પ્રવાસ પર બે ભારતીય ખેલાડી કોરોના પોઝિટિવ

ઇંગ્લેન્ડ પ્રવાસ પર ગયેલી ટીમ ઈન્ડિયા કોરોનાની ઝપટમાં આવી ગઈ છે. બે ખેલાડીનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવી ચૂક્યો છે,...

PAK કેપ્ટને કોહલીને ઓવરટેક કર્યો: બાબર આઝમે સૌથી ઝડપી 14 વનડે સદી ફટકારી

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે વનડેમાં સૌથી ઝડપી 81 ઈનિંગમાં 14 સદી નોંધાવી છે. ઓછા સમયમાં આ સિદ્ધિ મેળવનારો તે પહેલો ખેલાડી બની...

પૂર્વ ક્રિકેટર યશપાલ શર્માનું નિધન, 1983 વિશ્વ કપ વિજેતા ટીમમાં હતા સામેલ

નવી દિલ્હી: પૂર્વ ભારતીય ક્રિકેટર અને 1983 વિશ્વ વિજેતા ટીમનો ભાગ રહી ચૂકેલા યશપાલ શર્માનું નિધન થયું છે. આજે સવારે હાર્ટ એટેકના કારણે તેમનું નિધન...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read