Tuesday, February 25, 2025
HomeGujaratAhmedabadમ્યુ. કોર્પોરેટર શ્રીઅશ્વિનભાઇ પેથાણી એ લોકડાઉનમાં ૬૦૦ બહેનોને લોન આપી મદદ કરી...

મ્યુ. કોર્પોરેટર શ્રીઅશ્વિનભાઇ પેથાણી એ લોકડાઉનમાં ૬૦૦ બહેનોને લોન આપી મદદ કરી હતી

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

અમદાવાદ : શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી.અમદાવાદ શાખાના એમ.ડી. શ્રી અશ્વિનભાઇ પેથાણી એ અમદાવાદના બાપુનગરમાં લોક્ડાઉનના કપરા કાળમાં કોઈ પણ જામીન વગર ૬૦૦ બહેનોને ગુજરાન ચલાવવા રૂ ૫૦,૦૦૦ની માતબર રકમની લોન આપી એક પણ લોનધારકને લોનનો હપ્તો ભરવા કે વ્યાજ ચૂકવવા માટે કોઈપણ પ્રકારનું દબાણ કરયા વગર સ્વતંત્રા આપીને અમો કોરોના મહામારી માં સહભાગી થયા છીએ તેનો અમને આનંદ છે અમરેલી જિલ્લા અને તાલુકાના વાકીયાગામના વતની અમદાવાદ સ્થિત કોર્પોરેટરશ્રી પેથાણી સતત બે ટર્મ થી અમદાવાદ કોર્પોરેશનમાં કાઉન્સિલર તરીકે સેવા આપતા બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી લી. અમદાવાદ શાખાના એમ.ડી.અશ્વિનભાઇ પેથાણી દ્વારા ચેરમેન રસવિનભાઈ ડોડીયાના માર્ગદર્શન હેઠળ બાપુનગરની ૬૦૦ બેહનોને કોઈ પણ પ્રકારના જમીન વગર રૂ.૫૦૦૦૦ની લોન આપીને કોરોના મહામારી તથા લોકડાઉનના કપરા કાળમાં ૬૦૦ પરિવારને સહાય રૂપ થવાનું ઉત્તમ કાર્ય કર્યું છે એટલુ જ નહીં તમામ લોન ધારકોને લોન ભરવાની મુદત તથા લોન વ્યાજ ચૂકવવા પર કોઈ પણ પ્રકારની પાબંદી લગાવવામાં નથી આવી ત્યારે અશ્વિન પેથાણીના આ કાર્યની ગુજરાત સરકારે નોંધ લઈને અભિનંદન આપ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે લોકડાઉનના સમયમાં અશ્વિનભાઇ પેથાણી દ્વારા પોતાના વોર્ડમાં ૪૫ દિવસ સુધી રસોડુ પણ ચાલુ રખાયું હતું ત્યારે અશ્વિનભાઈ પેથાણીની આ સેવાકીય પ્રવૃતિ બદલ અમરેલી જિલ્લાના આગેવાનો વસંતભાઇ મોવલિયા, દિનેશભાઇ બાંભરોલિયા, કાંતિભાઈ વઘાસિયા, ચતુરભાઈ ખૂંટ, રમેશભાઈ કાથરોટીયા તથા હરેશ ભાઈ બાવીશી આવકારીને અભિનંદન આપ્યા હતા.

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here