Sunday, April 20, 2025
Homenationalનેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં...

નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયા સરકાર મેળવશે

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાની સંપત્તિઓને ચોક્કસ સમય ગાળા સુધી ઉપયોગ કરવાના અધિકારનું વેચાણ કરી અને ઈનવિટ (InvIT) જેવા રોકાણની અન્ય પદ્ધતિથી આગામી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ (81 અબજ ડોલર)નું ભંડોળ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે.આ રીતે સરકાર પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકશે અને રાજકોષિય ખાધને અંકૂશમાં રાખવામાં મદદ મળશે, આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ચરને પણ લાંબા ગાળે ટેકો મળી રહેશે.જૂની અને વર્તમાન સ્થિતિમાં રહેલી એસેટમાં ખાનગી રોકાણ આકર્ષિત કરવાની યોજનાને નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન એટલે કે NMP નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ માર્ગ અને રેલવે સંપત્તિઓ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઈન તથા ગેસ પાઈપલાઈનોનું વેચાણ કર્યાં વગર તેમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ લાવી શકાશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ અંગે એક વ્યાપક રૂપરેખા જાહેર કરી હતી.છ લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજનાને આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોંચ કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે અર્થતંત્રમાં રિવાઈવલ માટે ઈન્ફ્રા સેક્ટર મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે સરકાર જાહેર સંપત્તિમાં ખાનગી રોકાણ લાવવા માટે તેમનું મોનેટાઈઝેશન કરશે. ​​​​​​​નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ પ્રસંગે કહ્યું કે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન હેઠળ 20થી વધારે એસેટ ક્લાસને મોનેટાઈઝ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષ એટલે કે વર્તમાન નાણાકીય વર્ષમાં 88,000 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવાની યોજના ઘડવામાં આવી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here