Thursday, June 12, 2025
Homenationalનેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં...

નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયા સરકાર મેળવશે

Date:

spot_img

Related stories

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...

તનૈરાએ સાડી પર સૌપ્રથમ વખત 40 ટકા છૂટની જાહેરાત...

ટાટાની પ્રોડક્ટ તનૈરાએ નાણાંકીય વર્ષ 2025માં 30 ટકા વૃદ્ધિ...

જંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં...

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા (“જેસીઆઈ" અથવા "કંપની") ભારતમાં અગ્રણી એક્સપિરીયન્ટલ...

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક...

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા...
spot_img

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાની સંપત્તિઓને ચોક્કસ સમય ગાળા સુધી ઉપયોગ કરવાના અધિકારનું વેચાણ કરી અને ઈનવિટ (InvIT) જેવા રોકાણની અન્ય પદ્ધતિથી આગામી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ (81 અબજ ડોલર)નું ભંડોળ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે.આ રીતે સરકાર પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકશે અને રાજકોષિય ખાધને અંકૂશમાં રાખવામાં મદદ મળશે, આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ચરને પણ લાંબા ગાળે ટેકો મળી રહેશે.જૂની અને વર્તમાન સ્થિતિમાં રહેલી એસેટમાં ખાનગી રોકાણ આકર્ષિત કરવાની યોજનાને નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન એટલે કે NMP નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ માર્ગ અને રેલવે સંપત્તિઓ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઈન તથા ગેસ પાઈપલાઈનોનું વેચાણ કર્યાં વગર તેમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ લાવી શકાશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ અંગે એક વ્યાપક રૂપરેખા જાહેર કરી હતી.છ લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજનાને આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોંચ કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે અર્થતંત્રમાં રિવાઈવલ માટે ઈન્ફ્રા સેક્ટર મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે સરકાર જાહેર સંપત્તિમાં ખાનગી રોકાણ લાવવા માટે તેમનું મોનેટાઈઝેશન કરશે. ​​​​​​​નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ પ્રસંગે કહ્યું કે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન હેઠળ 20થી વધારે એસેટ ક્લાસને મોનેટાઈઝ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષ એટલે કે વર્તમાન નાણાકીય વર્ષમાં 88,000 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવાની યોજના ઘડવામાં આવી છે.

હર ગાંવ રોશન સીએસઆર પહેલ દ્વારા સિગ્નિફાઇએ આંધ્રપ્રદેશમાં 78,000+...

તેના #BrighterLivesBetterWorld વિઝનને અનુરૂપ, લાઇટિંગમાં વિશ્વ અગ્રણી, સિગ્નિફાઇએ તેની...

Pride@Godrej 2025: પ્રતીકવાદથી આગળ વધીને LGBTQIA+સમુદાયના અવાજ તથા વ્યવસાયોને...

આ વર્ષે Pride@Godrej ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપમાં સાંસ્કૃતિક સમાવેશકતાના એક...

ACKOએ અમદાવાદમાં ACKO ડ્રાઇવ શરૂ કરી; તમામ ઓટોમોટીવ જરૂરિયાતો...

કાર આફ્ટરમાર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્ત્વના શહેરોમાં...

તનૈરાએ સાડી પર સૌપ્રથમ વખત 40 ટકા છૂટની જાહેરાત...

ટાટાની પ્રોડક્ટ તનૈરાએ નાણાંકીય વર્ષ 2025માં 30 ટકા વૃદ્ધિ...

જંગલ કેમ્પ્સ ઇન્ડિયા રિસોર્ટ્સમાં એસ્ટ્રો ટુરિઝમ અને નાઈટ સફારીમાં...

જંગલ કેમ્પ્સ ઈન્ડિયા (“જેસીઆઈ" અથવા "કંપની") ભારતમાં અગ્રણી એક્સપિરીયન્ટલ...

અમદાવાદમાં પ્રભુ જગન્નાથની 148મી ‘જળયાત્રા’ નીકળી, ભગવાન જગન્નાથના જળાભિષેક...

ભગવાન જગન્નાથની અષાઢી બીજના રોજ નીકળનારી 148મી રથયાત્રા પહેલા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here