Thursday, July 16, 2026
Homenationalનેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં...

નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજના :એરપોર્ટ અને હાઈવે સહિત અનેક સંપત્તિથી 4 વર્ષમાં 6 લાખ કરોડ રૂપિયા સરકાર મેળવશે

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે પોતાની સંપત્તિઓને ચોક્કસ સમય ગાળા સુધી ઉપયોગ કરવાના અધિકારનું વેચાણ કરી અને ઈનવિટ (InvIT) જેવા રોકાણની અન્ય પદ્ધતિથી આગામી 4 વર્ષમાં રૂપિયા 6 લાખ કરોડ (81 અબજ ડોલર)નું ભંડોળ એકત્રિત કરવાની યોજના તૈયાર કરી છે.આ રીતે સરકાર પોતાની નાણાકીય જરૂરિયાતો પૂરી કરી શકશે અને રાજકોષિય ખાધને અંકૂશમાં રાખવામાં મદદ મળશે, આ ઉપરાંત ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ચરને પણ લાંબા ગાળે ટેકો મળી રહેશે.જૂની અને વર્તમાન સ્થિતિમાં રહેલી એસેટમાં ખાનગી રોકાણ આકર્ષિત કરવાની યોજનાને નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન એટલે કે NMP નામ આપવામાં આવ્યું છે. આ યોજના હેઠળ માર્ગ અને રેલવે સંપત્તિઓ, એરપોર્ટ, પાવર ટ્રાન્સમિશન લાઈન તથા ગેસ પાઈપલાઈનોનું વેચાણ કર્યાં વગર તેમાં ખાનગી ક્ષેત્રનું રોકાણ લાવી શકાશે. નાણાં મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ અંગે એક વ્યાપક રૂપરેખા જાહેર કરી હતી.છ લાખ કરોડ રૂપિયાની નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન યોજનાને આજે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે લોંચ કરી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે અર્થતંત્રમાં રિવાઈવલ માટે ઈન્ફ્રા સેક્ટર મહત્વની ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે સરકાર જાહેર સંપત્તિમાં ખાનગી રોકાણ લાવવા માટે તેમનું મોનેટાઈઝેશન કરશે. ​​​​​​​નીતિ આયોગના CEO અમિતાભ કાંતે આ પ્રસંગે કહ્યું કે નેશનલ મોનેટાઈઝેશન પાઈપલાઈન હેઠળ 20થી વધારે એસેટ ક્લાસને મોનેટાઈઝ કરવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ વર્ષ એટલે કે વર્તમાન નાણાકીય વર્ષમાં 88,000 કરોડ રૂપિયાનું ભંડોળ એકત્રિત કરવાની યોજના ઘડવામાં આવી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here