Monday, April 21, 2025
HomeGujarat‘ગુજરાતમાં 5 વર્ષમાં મહિલા પોલીસ કર્મીની સંખ્યા 3.36%થી વધીને 11.71% થઈ ગઈ’...

‘ગુજરાતમાં 5 વર્ષમાં મહિલા પોલીસ કર્મીની સંખ્યા 3.36%થી વધીને 11.71% થઈ ગઈ’ : વડાપ્રધાન મોદી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

2014ની તુલનામાં 2020ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 3 ગણી વધુ

રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 7 વર્ષના સમયગાળામાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2014માં જ્યાં તેમની સંખ્યા 1.5 લાખ જેટલી હતી. બીજી તરફ 2020 સુધી તેમાં બમણો વધારો થયો છે. આ સંખ્યા હવે 2.15 લાખ સુધી પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એવી ધારણા બની ગઈ હતી કે સેના અને પોલીસ જેવી સેવા માત્ર પુરુષો માટે જ હોય છે. હવે એવું નથી રહ્યું. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આંકડા મુજબ છેલ્લા સાત વર્ષમાં મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે નોંધનીય છે કે, ગુજરાતમાં આ જ સમયગાળામાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા ત્રણ ગણાથી વધારે થઈ છે. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના રિપોર્ટ મુજબ, 2014માં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 2691 હતી જે 2020માં 9847 સુધી પહોંચી ગઈ છે. 2014માં રાજ્યમાં મહિલા પોલીસકર્મીઓનું પ્રતિનિધિત્વ માત્ર 3.64 ટકા હતું અને સમગ્ર દેશમાં સરેરાશ 6.11% પ્રતિનિધિત્વ હતું. બીજી તરફ, 2020ના રિપોર્ટ રાજ્યમાં પ્રતિનિધિત્વ 11.71 ટકા થઈ ગયું છે, જ્યારે દેશની સરેરાશ 10.30% છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here