Monday, May 20, 2024
HomeGujarat‘ગુજરાતમાં 5 વર્ષમાં મહિલા પોલીસ કર્મીની સંખ્યા 3.36%થી વધીને 11.71% થઈ ગઈ’...

‘ગુજરાતમાં 5 વર્ષમાં મહિલા પોલીસ કર્મીની સંખ્યા 3.36%થી વધીને 11.71% થઈ ગઈ’ : વડાપ્રધાન મોદી

Date:

spot_img

Related stories

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...
spot_img

2014ની તુલનામાં 2020ના રિપોર્ટ મુજબ ગુજરાતમાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 3 ગણી વધુ

રવિવારે પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે 7 વર્ષના સમયગાળામાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા બમણી થઈ ગઈ છે. 2014માં જ્યાં તેમની સંખ્યા 1.5 લાખ જેટલી હતી. બીજી તરફ 2020 સુધી તેમાં બમણો વધારો થયો છે. આ સંખ્યા હવે 2.15 લાખ સુધી પહોંચી ગઈ છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, એવી ધારણા બની ગઈ હતી કે સેના અને પોલીસ જેવી સેવા માત્ર પુરુષો માટે જ હોય છે. હવે એવું નથી રહ્યું. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના આંકડા મુજબ છેલ્લા સાત વર્ષમાં મહિલાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે નોંધનીય છે કે, ગુજરાતમાં આ જ સમયગાળામાં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા ત્રણ ગણાથી વધારે થઈ છે. બ્યૂરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટના રિપોર્ટ મુજબ, 2014માં મહિલા પોલીસકર્મીઓની સંખ્યા 2691 હતી જે 2020માં 9847 સુધી પહોંચી ગઈ છે. 2014માં રાજ્યમાં મહિલા પોલીસકર્મીઓનું પ્રતિનિધિત્વ માત્ર 3.64 ટકા હતું અને સમગ્ર દેશમાં સરેરાશ 6.11% પ્રતિનિધિત્વ હતું. બીજી તરફ, 2020ના રિપોર્ટ રાજ્યમાં પ્રતિનિધિત્વ 11.71 ટકા થઈ ગયું છે, જ્યારે દેશની સરેરાશ 10.30% છે.

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ...

સુરત ખાતે લાઠી લીલીયા પટેલ સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે

સુરત ખાતે લાઠી લીલીયા તાલુકા પટેલ સમાજ સોશ્યલ ગ્રુપ...

ભાવનગર શિશુવિહાર ની ૧૯૮૦ થી અવિરત ચાલતી બુધસભા ની ૨૨૮૭ મી બેઠક મળી

ભાવનગર વર્ષ ૧૯૮૦ થી અવિરત ચાલતી કાવ્યપ્રવૃત્તિ  શિશુવિહાર બુધસભા...

ચારધામ મંદિર પરિસરના 200 મીટરની આસપાસ મોબાઈલ ફોન પર પ્રતિબંધ

ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં ભારે ભીડને કારણે 5 દિવસમાં જ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here