Friday, August 28, 2026
HomeReligionશિવ ભક્તોના વિઘ્નો થશે દૂર, મળશે સફળતા,ચાર શુભ સંયોગમાં મનાવાશે મહાશિવરાત્રિ

શિવ ભક્તોના વિઘ્નો થશે દૂર, મળશે સફળતા,ચાર શુભ સંયોગમાં મનાવાશે મહાશિવરાત્રિ

Date:

Related stories

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

મહાશિવરાત્રિ હિંદુ સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ તહેવાર છે. આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ (શુક્રવાર)ના રોજ છે. મહા શિવરાત્રિ એટલે ભોળાનાથ અને માતા પાર્વતીના મિલનનો દિવસ કહેવાય છે. આ તહેવાર દેશભરમાં ઉપવાસ કરીને અને ભોળાનાથની પ્રાર્થના કરીને મનાવવામાં આવે છે.મહાશિવરાત્રી ફાલ્ગુન કૃષ્ણ ચતુર્દશીની તારીખે આવે છે. તેને ફાલ્ગુન માસિક શિવરાત્રી પણ કહેવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી પર 4 શુભ સંયોગો બનવા જઈ રહ્યા છે. મહાશિવરાત્રીના દિવસે શ્રવણ નક્ષત્ર અને શિવ યોગ સાથે મકર રાશિમાં ચંદ્ર રહેશે. આ ઉપરાંત સર્વાર્થ સિદ્ધિ યોગ અને સિદ્ધ યોગ પણ રચાશે. આ ચાર શુભ સંયોગોમાં મહાશિવરાત્રિની પૂજા કરવાથી શિવભક્તોની મનોકામના પૂર્ણ થશે.જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, સર્વાર્થ સિદ્ધિ યોગમાં તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા મળશે. જો શુક્રવાર કે ગુરુવારે સર્વાર્થ સિદ્ધિ યોગ બને છે, તો તે દિવસે ગમે તે તિથિ હોય, તેની અસર ઓછી થતી નથી. સર્વાર્થ સિદ્ધિ યોગમાં મહાશિવરાત્રિની પૂજા કરો અને મનોકામના પુરી થશે.  શિવ યોગ એ શુભ યોગોમાંનો એક છે. શિવયોગમાં સાધના, મંત્ર જાપ વગેરે માટે સારું હોય છે. મહાશિવરાત્રીના દિવસે બનેલો શિવ યોગ તમને શુભ ફળ આપનાર છે.મહાશિવરાત્રિના નિશિતા પૂજન મુહૂર્ત સમયે સિદ્ધ યોગ થશે અને મહાશિવરાત્રિ વ્રત તોડતી વખતે પણ સિદ્ધયોગ હશે. આ યોગના સ્વામી ભગવાન ગણેશ છે. ગણેશ શુભ ફળ આપનારા અને અવરોધોને દૂર કરનારા માનવામાં આવે છે. આ યોગમાં કરેલા કાર્ય સફળ થાય છે. કોઈપણ કાર્યમાં સફળતા માટે આ યોગને પ્રાથમિકતા આપવામાં આવે છે. મહાશિવરાત્રિ પર આ યોગમાં તમે જે પણ ઈચ્છા સાથે શિવની પૂજા કરશો, તે પૂરી થઈ શકે છે.આ નક્ષત્રનો સ્વામી શનિદેવ છે અને તે ભગવાન શિવના પરમ ભક્ત છે. આ નક્ષત્રમાં જે પણ કાર્ય કરવામાં આવે છે તે સામાન્ય રીતે શુભ માનવામાં આવે છે. શ્રવણ નક્ષત્રમાં જન્મેલા લોકો ધનવાન, સુખી અને પ્રખ્યાત હોય છે. શનિવારે શ્રવણ નક્ષત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે.

ભારતમાં સૌપ્રથમ યામાહા YZF-R2 વૈશ્વિક સ્તરે પદાર્પણ કરે છે;...

• YZF-R2 ભારતમાં Rs. 2,30,500 રૂપિયામાં લોન્ચ થયું; 3...

ગોદરેજ પ્રોપર્ટીઝ અને ઝીન્ટિયોએ ભારતના લૉ-કાર્બન કન્સ્ટ્રક્શન મટિરિયલ્સને વેગ...

ગોદરેજ પ્રોપર્ટીઝ (જીપીએલ)ની નવી સીએસઆર પહેલ, જે લૉ-કાર્બન મટિરિયલ...

સેલર્સને એઆઈ -સંચાલિત ટૂલ્સ અને નિષ્ણાત એડવર્ટાઇઝિંગ સપોર્ટ સાથે...

ભારતનું દેશી ઈ-કોમર્સ માર્કેટપ્લેસ, ફ્લિપકાર્ટે 'સારથિ' લોન્ચ કરવાની જાહેરાત...

રક્ષાનાં બંધનથી બંધાયેલ શ્રીકૃષ્ણ એ દ્રૌપદીનું ચીરહરણ થયુ ત્યારે...

સદગુરુ કૃપા હી કેવલમ.રક્ષાબંધનપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. રક્ષાનાં બંધનથી બંધાયેલ...

એપિક મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામને વધુ મજબૂત બનાવવા...

 એમજીએમ હેલ્થકેરના હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ નિષ્ણાંતો ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે...

હાયપરટેન્શનથી ઘણીવાર દર્દી અજાણ હોય છે : પખવાડિયામાં 40,468...

~ પખવાડિયામાં બ્લેડ પ્રેશરના 40,468 દર્દીઓની ચકાસણી કરવાનો રેકોર્ડ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here