Friday, June 26, 2026
HomeGujaratનિકોલમાં પ્રથમવાર શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા "શ્રી ભક્તમાલ કથા"નું સફળતાપૂર્વક આયોજન...

નિકોલમાં પ્રથમવાર શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા “શ્રી ભક્તમાલ કથા”નું સફળતાપૂર્વક આયોજન યોજાયું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા કોઈ ગૌશાળા નહીં પરંતુ એક વિશાળ ગૌ સેવા મહાઅભિયાન છે. કલ્પ ગુરુદત્તાત્રએય ભગવાન અને ગોપાલ કૃષ્ણ પ્રભુની પરમ પ્રેરણા થી પરમ શ્રદ્ધેય ગૌરૂષિ સ્વામી દત્ત શરણાનંદ મહારાજ દ્વારા આઠ ગાયોની સેવા સાથે પ્રારંભ થયેલ આ ગૌસેવા મહાઅભિયાન વર્તમાનમાં 1,55,000 થી વધુ બીમાર, અશક્ત, કમજોર, અનાથ, ઇજાગ્રસ્ત વેદલક્ષણા ગૌવંશની સેવા શુશુશ્રા થઈ રહી છે. આવા લાખો ગૌવંશની સેવાર્થે ભગવાનના ભક્તો દ્વારા એક અદ્ભુત કથા “શ્રી ભક્તમાલ કથા”નું દિવ્ય આયોજન નિકોલ અમદાવાદમાં પ્રથમવાર કરવામા આવ્યુ છે. આ સાથે જ સનાતન ધર્મપ્રેમી હરિભક્તો – ગૌભકતો પથમેડા ગૌધામ થી પધારેલા ગૌમાતાનું પૂજન સવાર થી સાંજ સુધી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કર્ણાવતી મહાનગરના સનાતનીઓને સહપરિવાર પધારી ગૌમાતાના દર્શન કરવા જોઇએ. “શ્રી ભક્તમાલ કથા”નું આયોજન તા. ૬ થી 10 માર્ચના રોજ રાત્રે 8 થી 1૧ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કથામાં ખૂબ મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહે છે. આ કથાના વક્તા છે ‘બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજજી’, સ્થળ છે ‘વિરંજલી મેદાન, શુકન ચારરસ્તા, નિકોલ. આ કથાની સાથે રક્તદાન અને મેડિકલ કેમ્પનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. જેમાં વધુને વધુ લોકોને રક્તદાન કરે અને મેડિકલ કેમ્પનો લાભ લે તેવી વિનંતી કરવામાં આવી છે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here