Sunday, August 16, 2026
HomeGujaratનિકોલમાં પ્રથમવાર શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા "શ્રી ભક્તમાલ કથા"નું સફળતાપૂર્વક આયોજન...

નિકોલમાં પ્રથમવાર શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા “શ્રી ભક્તમાલ કથા”નું સફળતાપૂર્વક આયોજન યોજાયું

Date:

Related stories

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા કોઈ ગૌશાળા નહીં પરંતુ એક વિશાળ ગૌ સેવા મહાઅભિયાન છે. કલ્પ ગુરુદત્તાત્રએય ભગવાન અને ગોપાલ કૃષ્ણ પ્રભુની પરમ પ્રેરણા થી પરમ શ્રદ્ધેય ગૌરૂષિ સ્વામી દત્ત શરણાનંદ મહારાજ દ્વારા આઠ ગાયોની સેવા સાથે પ્રારંભ થયેલ આ ગૌસેવા મહાઅભિયાન વર્તમાનમાં 1,55,000 થી વધુ બીમાર, અશક્ત, કમજોર, અનાથ, ઇજાગ્રસ્ત વેદલક્ષણા ગૌવંશની સેવા શુશુશ્રા થઈ રહી છે. આવા લાખો ગૌવંશની સેવાર્થે ભગવાનના ભક્તો દ્વારા એક અદ્ભુત કથા “શ્રી ભક્તમાલ કથા”નું દિવ્ય આયોજન નિકોલ અમદાવાદમાં પ્રથમવાર કરવામા આવ્યુ છે. આ સાથે જ સનાતન ધર્મપ્રેમી હરિભક્તો – ગૌભકતો પથમેડા ગૌધામ થી પધારેલા ગૌમાતાનું પૂજન સવાર થી સાંજ સુધી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કર્ણાવતી મહાનગરના સનાતનીઓને સહપરિવાર પધારી ગૌમાતાના દર્શન કરવા જોઇએ. “શ્રી ભક્તમાલ કથા”નું આયોજન તા. ૬ થી 10 માર્ચના રોજ રાત્રે 8 થી 1૧ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કથામાં ખૂબ મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહે છે. આ કથાના વક્તા છે ‘બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજજી’, સ્થળ છે ‘વિરંજલી મેદાન, શુકન ચારરસ્તા, નિકોલ. આ કથાની સાથે રક્તદાન અને મેડિકલ કેમ્પનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. જેમાં વધુને વધુ લોકોને રક્તદાન કરે અને મેડિકલ કેમ્પનો લાભ લે તેવી વિનંતી કરવામાં આવી છે.

સ્વતંત્રતા દિવસના સુવિચારો

હર્ષ લિમ્બાચિયા:“સ્વતંત્રતા દિવસ હંમેશા આપણને સ્વતંત્રતા, એકતા અને વિવિધતાની...

મૃત્યુંજય મંત્રનો જાપ ભોગ અને દેહ આસક્તિ છોડાવી મૃત્યુ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવ પુરાણ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી...

અમદાવાદના લલિત પટેલે બેંગકોકમાં વર્લ્ડ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ત્રણ...

અમદાવાદ: એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં, અમદાવાદ સ્થિત એથ્લીટ લલિત પટેલે...

ભારતીય મહિલાઓની નાણાકીય સફરના દરેક મહત્વપૂર્ણ તબક્કામાં મદદ કરવા...

ઓગસ્ટ, 2026 : આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્શ્યોરન્સે મહિલાઓ માટે...

સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઈપીઓ મંગળવાર, 18 ઓગસ્ટ, 2026ના રોજ...

• પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર...

ભારતના મીડ-કેપ ક્ષેત્રમાં લાંબા ગાળાની વૃદ્ધિની સંભાવના શા માટે...

ભારતીય ઇક્વિટી બજારો 2026 દરમિયાન અત્યાર સુધી સ્થિર રહ્યા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here