Monday, September 14, 2026
HomeGujaratનિકોલમાં પ્રથમવાર શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા "શ્રી ભક્તમાલ કથા"નું સફળતાપૂર્વક આયોજન...

નિકોલમાં પ્રથમવાર શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા દ્વારા “શ્રી ભક્તમાલ કથા”નું સફળતાપૂર્વક આયોજન યોજાયું

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

શ્રી ગોધામ મહાતીર્થ પથમેડા કોઈ ગૌશાળા નહીં પરંતુ એક વિશાળ ગૌ સેવા મહાઅભિયાન છે. કલ્પ ગુરુદત્તાત્રએય ભગવાન અને ગોપાલ કૃષ્ણ પ્રભુની પરમ પ્રેરણા થી પરમ શ્રદ્ધેય ગૌરૂષિ સ્વામી દત્ત શરણાનંદ મહારાજ દ્વારા આઠ ગાયોની સેવા સાથે પ્રારંભ થયેલ આ ગૌસેવા મહાઅભિયાન વર્તમાનમાં 1,55,000 થી વધુ બીમાર, અશક્ત, કમજોર, અનાથ, ઇજાગ્રસ્ત વેદલક્ષણા ગૌવંશની સેવા શુશુશ્રા થઈ રહી છે. આવા લાખો ગૌવંશની સેવાર્થે ભગવાનના ભક્તો દ્વારા એક અદ્ભુત કથા “શ્રી ભક્તમાલ કથા”નું દિવ્ય આયોજન નિકોલ અમદાવાદમાં પ્રથમવાર કરવામા આવ્યુ છે. આ સાથે જ સનાતન ધર્મપ્રેમી હરિભક્તો – ગૌભકતો પથમેડા ગૌધામ થી પધારેલા ગૌમાતાનું પૂજન સવાર થી સાંજ સુધી કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કર્ણાવતી મહાનગરના સનાતનીઓને સહપરિવાર પધારી ગૌમાતાના દર્શન કરવા જોઇએ. “શ્રી ભક્તમાલ કથા”નું આયોજન તા. ૬ થી 10 માર્ચના રોજ રાત્રે 8 થી 1૧ વાગ્યા દરમિયાન કરવામાં આવ્યું છે. આ ભવ્ય કથામાં ખૂબ મોટી સંખ્યામાં ગૌભક્તો ઉપસ્થિત રહે છે. આ કથાના વક્તા છે ‘બ્રહ્મચારી મુકુંદ પ્રકાશ મહારાજજી’, સ્થળ છે ‘વિરંજલી મેદાન, શુકન ચારરસ્તા, નિકોલ. આ કથાની સાથે રક્તદાન અને મેડિકલ કેમ્પનો કાર્યક્રમ પણ ચાલી રહ્યો છે. જેમાં વધુને વધુ લોકોને રક્તદાન કરે અને મેડિકલ કેમ્પનો લાભ લે તેવી વિનંતી કરવામાં આવી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here