Thursday, April 24, 2025
HomeSpecialઆજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની...

આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની શક્યતા

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે. આ વખતે અગાઉના તોફાનની સરખામણીમાં ખતરો ત્રણ ગણો વધુ છે. તાજેતરમાં જ સૂર્ય પર એક વિસ્ફોટ પછી અંતરિક્ષમાં સૌર તોફાન શરૂ થયું છે.14 માર્ચથી તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે અને આજે તે પૃથ્વી સાથે અથડાશે. નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે.અમેરિકાની અંતરિક્ષ એજન્સીનું કહેવું છે કે છેલ્લા થોડા વર્ષોમાં આપણે સૂર્યમાં ઘણા ફેરફારો જોયા છે. સામાન્ય રીતે આવુ સોલર મિનિમમ દરમિયાન જ થાય છે. જોકે હવે આપણે સોલર મેક્સિમમ તરફ ઝડપથી વધી રહ્યાં છે. તે 2025માં વધુ તેજ થશે. સૌર તૂફાનના કારણે ધરતીની બહાર વાયુમંડળ ગરમ થવાની સીધી અસર ઉપગ્રહો પર પડશે. તેના પગલે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઈટ ટીવીમાં અડચણ પેદા થઈ શકે છે. પાવર લાઈનમાં કરન્ટ ઝડપી વધી શકે છે, જેના પગલે ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે. સામાન્ય સંજોગોમાં આવું બનતું નથી.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here