Sunday, February 23, 2025
HomeSpecialઆજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની...

આજે સૌર તોફાન પૃથ્વી સાથે અથડાશે, સવાર-સાંજના સમયે રેડિયો-GPS સેવાઓને અસર થવાની શક્યતા

Date:

spot_img

Related stories

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...
spot_img

નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે. આ વખતે અગાઉના તોફાનની સરખામણીમાં ખતરો ત્રણ ગણો વધુ છે. તાજેતરમાં જ સૂર્ય પર એક વિસ્ફોટ પછી અંતરિક્ષમાં સૌર તોફાન શરૂ થયું છે.14 માર્ચથી તે ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે અને આજે તે પૃથ્વી સાથે અથડાશે. નાસાના જણાવ્યા મુજબ 21,85,200 કિમી પ્રતિ કલાકની ગતિથી આવી રહેલા સૂર્ય તોફાનના પૃથ્વી સાથે અથડાવવાની શક્યતા 80 ટકા છે. વૈજ્ઞાનિકોએ આ અંગે ચેતવણી આપતા કહ્યું છે કે આજે સવાર-સાંજના સમયે રેડિયો અને જીપીએસ સેવાઓને અસર થઈ શકે છે.અમેરિકાની અંતરિક્ષ એજન્સીનું કહેવું છે કે છેલ્લા થોડા વર્ષોમાં આપણે સૂર્યમાં ઘણા ફેરફારો જોયા છે. સામાન્ય રીતે આવુ સોલર મિનિમમ દરમિયાન જ થાય છે. જોકે હવે આપણે સોલર મેક્સિમમ તરફ ઝડપથી વધી રહ્યાં છે. તે 2025માં વધુ તેજ થશે. સૌર તૂફાનના કારણે ધરતીની બહાર વાયુમંડળ ગરમ થવાની સીધી અસર ઉપગ્રહો પર પડશે. તેના પગલે જીપીએસ નેવિગેશન, મોબાઈલ ફોન સિગ્નલ અને સેટેલાઈટ ટીવીમાં અડચણ પેદા થઈ શકે છે. પાવર લાઈનમાં કરન્ટ ઝડપી વધી શકે છે, જેના પગલે ટ્રાન્સફોર્મર પણ ઉડી શકે છે. સામાન્ય સંજોગોમાં આવું બનતું નથી.

ઇન્દુલાલ યાજ્ઞિકની ૧૩૩મી જન્મજયંતી નિમિત્તે ગુજરાત વિધાનસભા ખાતે પુષ્પાંજલિ...

'ઇન્દુચાચા'ના હુલામણા નામથી જાણીતા સ્વાતંત્ર્ય સેનાની શ્રી ઇન્દુલાલ યાજ્ઞિકની...

અમદાવાદ શહેરમાં રેશનકાર્ડ ધારકો માટે ઇ-કેવાયસીની સુવિધાનો પોસ્ટ ઓફિસ...

રેશન કાર્ડના લાભાર્થીઓના ઇ-કેવાયસીની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે...

સપ્તાહ દરમિયાન ચાંદીના વાયદાના ભાવમાં રૂ.1,880નો ઉછાળોઃ સોનાના વાયદામાં...

ક્રૂડ તેલના વાયદામાં સેંકડા વધ્યાઃ કોટન-ખાંડી વાયદામાં રૂ.380ની વૃદ્ધિઃ...

દરેક વિદ્યાર્થી જો નીતિપૂર્વક પરીક્ષાઓ આપે તો ભારતનું ભવિષ્ય...

માધ્યમિક શિક્ષણ બોર્ડ તરફથી ધોરણ 10 ની પરીક્ષાઓ શરૂ...

જાવાએ ભારતીય માર્ગો પર એક વર્ષની ઊજવણી કરવા માટે...

એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા એવોર્ડ્સમાં...

જેએસડબલ્યુ ગ્રૂપના ચેરમેન સજ્જન જિંદાલને 15માં એઆઇએમએ મેનેજિંગ ઇન્ડિયા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here