Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadઅ'વાદના શ્રીજી ટાવરમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, ફોમનો કરાયો ઉપયોગ

અ’વાદના શ્રીજી ટાવરમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, ફોમનો કરાયો ઉપયોગ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

અમદાવાદના હિમાલયા મોલ સામે આવેલા શ્રીજી ટાવરમાં આગ લાગવાની ઘટના બની હતી. બે કલાકની જહેમત બાદ આગ કાબુમાં લેવાઈ છે. પાણીથી આગ કાબુમાં ન આવતા ફોમનો ઉપયોગ કરાયો હતો. પ્રાપ્ત માહિતીના આધારે ગેસના સિલિન઼્ડર ફાટવાથી ભીષણ આગ લાગી હોવાનું બહાર આવ્યું હતું. 12 ફાયર ફાઈટર ધટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી હતી. આગ એટલી ભયાનક હતી કે ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. આ દરમિયાન ગુરૂકુલથી હિમાલયા મૉલ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા

હિમાલયા મૉલ સામે આવેલા શ્રીજી મૉલની આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. સ્થાનિક લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગ બુઝાવવામા ભારે મુશ્કેલી પડી હતા. 12 ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. પાણીથી આગ કાબુમાં ન આવતા ફોમનો ઉપયોગ પણ કરાયો હતો.

લોકોમાં દોડધામ મચી
હિમાલયા મોલ પાસે આગ લાગવાથી લોકોમાં દોડભાગ મચી હતી. મોલ હોવાથી શોપિંગ કરવા નિકળેલા લોકો આગ લાગવાને કારણે ડરીને ભાગી ગયા હતા. સાથે જ શ્રીજી ટાવર પાસે મેટ્રોનું કામ પણ ચાલુ છે. ટાવરમાં આવેલી દુકાનોમાંથી લોકો બહાર આવી ગયા હતા. આગની ઘટનામાં હજુ સુધી જાનહાનિ કોઈ સમાચાર નથી

/MGUJ-AHM-HMU-LCL-fire-breaks-in-shreeji-tower-near-himalaya-mall-fire-bridged-reached-on-spot-gujarati-new
/MGUJ-AHM-HMU-LCL-fire-breaks-in-shreeji-tower-near-himalaya-mall-fire-bridged-reached-on-spot-gujarati-new

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here