Friday, June 5, 2026
HomeGujaratAhmedabadઆંધ્રપ્રદેશ : પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિકોને ૭૫ ટકા અનામત

આંધ્રપ્રદેશ : પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિકોને ૭૫ ટકા અનામત

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

જાગવાઈમાં સારી તેમજ ખરાબ બંને બાબતોનો સમાવેશ

વિજયવાડા, તા. ૨૩
ભારતમાં સ્થાનિક લોકો માટે પ્રાઇવેટ ઇન્ડસ્ટ્રીયલ યુનિટ અને ફેક્ટરીમાં નોકરી અનામત કરવાની દ્રષ્ટિથી આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય બની ગયું છે. પ્રાઇવેટ નોકરીમાં સ્થાનિક લોકોને ૭૫ ટકા અનામત આપનાર આંધ્રપ્રદેશ પ્રથમ રાજ્ય બની ગયું છે. આંધ્રપ્રદેશ વિધાનસભામાં સ્થાનિક લોકો માટે રાજ્યમાં નોકરીની દ્રષ્ટિથી ઇન્ડસ્ટ્રીયલ અને ફેક્ટ્રી એક્ટ ૨૦૧૯ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ હેઠળ તમામ ઔદ્યોગિક એકમો, કારખાના, સંયુક્ત એકમોની સાથે સાથે પીપીપી મોડના વર્ગમાં ૭૫ ટકા નોકરી અનામત લેશે. અત્રે નોંધનીય છે કે, કેટલાક રાજ્યો દ્વારા આ દિશામાં જુદા જુદા પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી હતી પરંતુ તેમના તરફથી હજુ સુધી આને અમલી કરવાનો નિર્ણય કરાયો ન હતો. મધ્યપ્રદેશની કમલનાથ સરકાર તરફથી ૧૯મી જુલાઈના દિવસે કહેવામાં આવ્યું હતું કે, સરકાર એક કાયદો લાવશે જેના માધ્યમથી સ્થાનિક લોકો માટે ખાનગી ક્ષેત્રની ૭૦ ટકા નોકરી અનામત રાખવામાં આવશે. ડિસેમ્બર ૨૦૧૮માં સત્તામાં આવ્યા બાદ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે એક ઇન્ડસ્ટ્રીયલ પોલિસીની જાહેરાત કરી હતી જેમાં સરકારને આર્થિક અને અન્ય સહાયતા મેળવનાર માટે કંપનીઓને ૭૦ ટકા સ્થાનિક લોકોને નોકરી આપવાની બાબતને ફરજિયાત કરવામાં આવી હતી. હવે આંધ્ર સરકારે પ્રાઇવેટ જાબમાં અનામત ઉપર મંજુરીની મહોર મારી દીધી છે. આ એક્ટમાં સારી ચીજ હોવાની સાથે સાથે કેટલીક ખામીઓ પણ રહેલી છે. સારી એટલા માટે છે કે, રાજ્યમાં સ્થાનિક લોકોની ભરતીને પ્રોત્સાહન મળશે. આનાથી સરકારની નીતિ સ્પષ્ટ થાય છે. જા કે, સરકારને રાજ્યમાં સ્થાનિક લોકોને ટ્રેનિંગ આપવા માટે પોતાના કુશળ વિકાસ કેન્દ્રોને પણ વિકસિત કરવા પડશે. ચૂંટણી દરમિયાન મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડીએ વચન આપ્યું હતું જેના લીધે હવે તેઓ આ દિશામાં આગળ વધ્યા છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here