Sunday, September 6, 2026
HomeWorldઇમરાન ખાનને સર-એ-આમ ફાંસી આપવા માંગ તેને મુક્ત કરનાર જજને પણ હટાવવાની...

ઇમરાન ખાનને સર-એ-આમ ફાંસી આપવા માંગ તેને મુક્ત કરનાર જજને પણ હટાવવાની કરાયેલી માગણી

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...
પાકિસ્તાનમાં રાજકીય ગતિવિધિએ રફતાર પકડી છે. ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાં જામીન મળ્યા પછી વિપક્ષો એક થઈ ગયા છે. ઇમરાનની મુકિત સામે એક તરફ સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રદર્શનો થઈ રહ્યાં છે, તો બીજી તરફ સમવાયતંત્રી સંસદમાં ઇમરાનને ફાંસી આપવાની માગણી થઈ રહી છે.
નેશનલ એસેમ્બલીમાં વિપક્ષી નેતા રાજા રિયાઝ અહમદ ખાને ઇમરાનને જાહેરમાં ફાંસી આપવાની માગણી કરી છે. તેમણે કહ્યું કે તેને જાહેરમાં ફાંસી આપવી જોઈએ તેને બદલે કોર્ટે તેનું સ્વાગત કરી રહી છે કે જાણે કે તે તેમનો જમાઈ હોય.
ઇમરાન ખાનની મુકિતના વિરોધમાં પાકિસ્તાન ડેમોક્રેટિક મુવમેન્ટ (પીડીએમ) સુપ્રીમ કોર્ટ સમક્ષ પ્રદર્શન કરી રહી છે. પીડીએમ તે વિવિધ રાજકીય પક્ષોનું સંગઠન છે. જેમાં સત્તાધારી પક્ષ પાકિસ્તાન મુસ્લીમ લીગ (નવાઝ), જમીયત ઉલેમા એ ઇસ્લામ ફઝલ (જેયુઆઈએફ) પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) સહિત ઘણી પાર્ટીઓ સામેલ છે. તેમણે દેશના મુખ્ય ન્યાયાધિશ વિરુદ્ધ પણ નારા બાજી કરી હતી.
તે સર્વ વિદિત છે કે ઇમરાનની ધરપકડ પછી સમગ્ર દેશમાં તોફાનો ફાટી નીકળ્યા છે. તેમાં લાહોરમાં તો અસામાન્ય તોફાનો ફાટી નીકળ્યા હતા. (લાહોર ઇમરાનનું વતનનું શહેર છે) ત્યાં તો ૭ દિવસ સુધી કલમ ૧૪૪ લાગુ કરાઈ છે.
બીજી તરફ ઇમરાન ખાનને તુર્ત જ મુકત કરવાનો આદેશ આપનાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ ઉમર યાતા બંદીયાલ વિરુદ્ધ પણ નારાબાજી થઈ હતી. નેશનલ એસેમ્બલીમાં પણ એક પ્રસ્તાવ પસાર કરાયો છે કે જેમાં કોર્ટના જજો વિરુદ્ધ રેફરન્સ (સંદર્ભ) તૈયાર કરવા માટે પાંચ સભ્યોની સમિતિ રચવા માગણી કરાઈ છે. બંદીયાલનાં તે ચુકાદા પછી પાકિસ્તાન સરકાર ખુલ્લે આમ તેની વિરુદ્ધ થઈ ગઈ છે અને તેઓ વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ લાવવા નિર્ણય કરાયો છે.
પાકિસ્તાનની સત્તા રૂઢ ગઠબંધન સરકારે ન્યાયપાલિકા ઉપર પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનનો પક્ષ લેવાનો રાજકારણમાં સામેલ થવાનો અને હુમલા કરનાર હુમલાખોરોનું સમર્થન કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here