Tuesday, February 25, 2025
HomeWorldઉ.કોરિયાએ કર્યું બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ, જાપાનમાં ખળભળાટ, લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા...

ઉ.કોરિયાએ કર્યું બેલેસ્ટિક મિસાઈલ પરીક્ષણ, જાપાનમાં ખળભળાટ, લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા નિર્દેશ

Date:

spot_img

Related stories

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...
spot_img

સૈન્ય જાસૂસ ઉપગ્રહની પુષ્ટિ કર્યાના એક દિવસ બાદ ઉત્તર કોરિયાએ આજે સંભવિત બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. દક્ષિણ કોરિયાના સૈન્યએ જણાવ્યું કે ઉત્તર કોરિયાએ સંભવિત બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું છે. 

જાપાનના પીએમઓએ લોકોને સલામત સ્થળે જવાની અપીલ કરી છે

જોકે, દક્ષિણ કોરિયાના સૈન્યના નિવેદન બાદ બુધવારે સવારે જાપાને ઓકિનાવા વિસ્તાર માટે તેની મિસાઈલ ચેતવણી પ્રણાલી સક્રિય કરી હતી. વડાપ્રધાન કાર્યાલય દ્વારા ટ્વિટ કરીને એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મિસાઈલ પ્રક્ષેપણ અંગે પીએમઓએ કહ્યું કે એવું લાગે છે કે ઉત્તર કોરિયાએ મિસાઈલ લોન્ચ કરી છે. તેને ધ્યાનમાં રાખીને, લોકો ઇમારતો અથવા ભૂગર્ભ સ્થળોએ આશ્રય લઈ લે. જોકે, લગભગ 30 મિનિટ પછી, સરકારે ટ્વિટ કર્યું કે ચેતવણી રદ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે આ મિસાઈલ જાપાની ક્ષેત્ર તરફ નહીં આવે.

અગાઉ પણ અનેકવાર જાપાન એલર્ટ જાહેર કરી ચૂક્યું છે

ઉલ્લેખનીય છે કે જાપાને ઉત્તર કોરિયાના પ્રક્ષેપણના જવાબમાં અગાઉના કેટલાય પ્રસંગોએ પોતાની મિસાઈલ અર્લી વોર્નિંગ એલાર્મને એલર્ટ કર્યું છે. જો કે, આ ચેતવણીઓ સામાન્ય રીતે ઝડપથી પાછી ખેંચી લેવામાં આવે છે. 

શ્રી શ્રી પરમહંસ યોગાનંદજીનાં ક્રિયા યોગ તેમજ અન્ય ઉપદેશોના...

અમદાવાદમાં તાજેતરમાં કર્ણાવતી ક્લબ ખાતે યોગદા સત્સંગ સોસાયટી ઓફ...

અનએકેડેમી: JEE મેઈન 2025 સેશન 1ના રીઝલ્ટ એ ફરી...

ભારતનું અગ્રણી એડટેક પ્લેટફોર્મ અનએકેડેમી એ ફરી એકવાર JEE...

કાઈનેટિક ગ્રીન દ્વારા તેની ઈ-લુના માટે નવી ટીવીસી રજૂ...

ભારતમાં ઈલેક્ટ્રિક વેહિકલ્સમાં આગેવાન કાઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર...

હર હર મહાદેવ! ઝી ટીવીના કલાકારો તેના મહા શિવરાત્રીની...

મહા શિવરાત્રી એ ભારતમાં ઉજવાતા સૌથી શુભ તહેવારોમાનો એક...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે અમદાવાદમાં ‘રાઇડ ટુ સેફ્ટી’ રેલી યોજી, માર્ગ...

આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડે તેની સીએસઆર પહેલ હેઠળ ગુજરાતના અમદાવાદમાં ‘રાઇડ...

નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈ દ્વારા અમદાવાદ, ગુજરાતમાં...

ગુજરાતમાં યકૃત અને પાચન તંત્રની સંબંધિત બીમારીઓ માટે વ્યાપક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here