Wednesday, August 5, 2026
HomeRecipesઘરે જ બનાવો જલજીરા

ઘરે જ બનાવો જલજીરા

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

5 ગ્લાસ જલજીરા માટે – 2-3 ચમચી ખાંડને અડધો કપ પાણીમાં મિક્સ કરીને બાજુ પર મુકી દો. 3/4 ચમચી જીરુ 5 થી 6 મિનિટ સુધી સેકો અને તેને જુદુ મુકો. હવે 1/4 વરિયાળીને 3 મિનિટ સેકીની અલગ મુકો. હવે બે લવિંગ. એક કાળી મરી, એક કાળી ઈલાયચી (મોટી ઈલાયચી) દોઢ ચમચી કાળા મરીને 2 મિનિટ માટે સેકીને અલગ મુકો. બધા સેકેલા મસાલા ઠંડા થઈ જાય કે તેને વાટી લો. વાટતી વખતે એક ચમચી સંચળ અને દોઢ ચમચી મીઠુ, દોઢ ચમચી આમચૂર અને એક ચોથાઈ ચમચી હિંગ પણ મિક્સ કરો. હવે 1/3 કપ તાજા ફુદીનો દોઢ કપ લીલા ધાણા અને 1 ચમચી છીણેલુ આદુમાં 1 કપ પાણી મિક્સ કરીને વાટી લો. અને એક ચમચી છીણેલા આદુમાં 1 કપ પાણી નાખીને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો. હવે તેમા સેકીને વાટેલો મસાલો નાખો અને એ પાણીને ગાળી લો. ગાળેલા પાણીમાં એક લીટર ઠંડુ પાણી મિક્સ કરો. તેમા બે લીંબૂનો રસ, અગાથી મિક્સ કરીને મુકેલુ ખાંડનુ પાણી સારી રીતે મિક્સ કરી લો. 
તૈયાર જલજીરા ફ્રિજમાં મુકો. પીરસતી વખતે ગ્લાસમાં ભરો અને ઉપરથી બુંદીથી સજાવો. 

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here