Sunday, September 6, 2026
HomeWorldચીનની નવી ચાલ! ભારતના બે પત્રકારોના વિઝા ફ્રીઝ કર્યા, બંને તાજેતરમાં અંગત...

ચીનની નવી ચાલ! ભારતના બે પત્રકારોના વિઝા ફ્રીઝ કર્યા, બંને તાજેતરમાં અંગત કારણોસર ભારત આવ્યા હતા

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

અમુક અઠવાડિયા પહેલા ભારતે પાડોશી દેશના એક પત્રકારે દેશ છોડવા નિર્દેશ આપ્યો હતો

આ મામલે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી

ચીને ભારતના બે પત્રકારોને તેના દેશમાં પ્રવેશતા અટકાવી દીધા છે. ચીન તરફથી આ પગલું એવા સમયે ભરવામાં આવ્યું છે જ્યારે અમુક અઠવાડિયા પહેલા ભારતે પાડોશી દેશના એક પત્રકારને દેશ છોડવાનો નિર્દેશ આપ્યો હતો. 

બંને પત્રકારો અલગ અલગ સંસ્થાનો સાથે જોડાયેલા છે

બેજિંગમાં સરકારી પ્રસાર ભારતીના પ્રતિનિધિ અંશુમન મિશ્રા અને ધ હિન્દુના સંવાદદાતા અનંત કૃષ્ણનને ચીનના અધિકારીઓએ જણાવ્યું કે તેઓ પાછા ન આવે કેમ કે તેમના વિઝા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. મિશ્રા અને કૃષ્ણન બંને તાજેતરમાં અંગત કારણોસર ભારત આવ્યા હતા. બંને પત્રકારો અલગ અલગ સંસ્થાનો સાથે જોડાયેલા છે. જોકે હાલ તો આ મામલે ભારત સરકાર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. 

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here