Saturday, July 25, 2026
HomeEntertainmentBollywoodનવરાત્રીને લઇને કડક નિયમઃ પાર્કિંગ-ફાયર સેફ્ટી નહીં હોય તો ગરબાની મંજૂરી નહીં

નવરાત્રીને લઇને કડક નિયમઃ પાર્કિંગ-ફાયર સેફ્ટી નહીં હોય તો ગરબાની મંજૂરી નહીં

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

નવરાત્રીમાં કરાશે નિયમોનું કડક પાલન

નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ગરબા આયોજન મામલે પોલીસ કડક હાથે કામ લેશે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં નિયમોનું કડક પણ પાલન કરવામાં આવશે. આગ, અકસ્માત જેવી ઘટનાને પહોંચી વળવા માટે પોલીસ અને ફાયરની ટીમ સતત તૈનાત રહેશે. આ સાથે જ પાર્કિંગ સલામતી મામલે પણ પોલીસ સખત રહેશે. પાર્કિંગ સાથે CCTVની સુવિધા રાખવા સૂચન કરાયું છે.

નવરાત્રીને લઇને આયોજકોનો મોળો પ્રતિસાદ

નવરાત્રીને માત્ર એક જ સપ્તાહ બાકી છે તેમ છતાં આયોજકોનો મોળો પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદમાં હજુ સુધી 30 ગરબા આયોજકોએ જ મંજૂરી માંગી છે. જયારે સુરતમાં 12 અને વડોદરામાં 4 ગરબા આયોજકોએ ગરબા માટે મંજૂરી માગી છે.

ટ્રાફિક નિયમનું કરાશે કડક પાલન

ટ્રાફિક નિયમોથી લઈને સુરક્ષાના નિયમો મામલે આ વખતે પોલીસ કડક વલણ અપનાવશે. સુરતમાં ગરબા ગ્રાઉન્ડમાં CCTV રાખવા પડશે. આ સાથે અમદાવાદમાં પાર્કિંગમાં CCTV ફરજિયાત રાખવા પડશે. જો વાહનો જેમ તેમ પાર્ક કરેલા હશે તો ગરબા સંચાલક વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. આ સાથે જ વાહન ચાલકોએ હેલમેટ ફરજિયાત પહેરવું પડશે. આયોજકોએ સિક્યુરીટી ગાર્ડ પણ ફરજિયાત રાખવા પડશે. તેની સાથે જ ગરબા આયોજકોએ ઈમરજન્સી એકઝીટ પણ રાખવું પડશે.

નવરાત્રિને લઇ સુરત પોલીસ અને ફાયર વિભાગનું સૂચન

નવરાત્રીને લઇને સુરત પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સૂચન અપાયા છે. તક્ષશિલા અગ્નિકાંડ બાદ ફાયર સેફ્ટીનું કડક પાલન કરવા આદેશ અપાયો છે. પાર્કિંગ અને ફાયર સેફ્ટી નહીં હોય તેવા ગરબાની મંજૂરી નહીં મળે. ફાયર NOC ફક્ત 12 આયોજકોએ માગી હોવાનું સામે આવ્યું છે. પાર્કિંગ સાથે CCTVની સુવિધા રાખવા સૂચન કરાયું છે. ઉપરાંત એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર ઇમરજન્સી સેવા રાખવા સૂચના અપાઇ છે.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here