Wednesday, July 1, 2026
HomeEntertainmentBollywoodપીએમ મોદીના યૌવનકાળની ફિલ્મ હશે‘મન બૈરાગી’

પીએમ મોદીના યૌવનકાળની ફિલ્મ હશે‘મન બૈરાગી’

Date:

Related stories

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

ફિલ્મસર્જક સંજય લીલા ભણસાલી પીએમ મોદીની જિંદગી પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે. આ ફિલ્મનું પોસ્ટર મોદીજીના ૬૯મા જન્મદિને રિલીઝ કરવામાં આવ્યું.

તેનો લીડ એક્ટર કોણ હશે તેના માટે લોકોમાં બહુ ઉત્સુક્તા હતી, પણ હવે તે જાહેર થઇ ગયો છે. ‘મન બૈરાગી’ નામની આ ફ્લ્મિમાં પીએમ મોદીના યુવાની કાળને દેખાડવામાં આવશે.

મોદીનું પાત્ર અભય વર્મા નામનો કલાકાર નિભાવી રહ્યો છે. પીએમ મોદીની જિંદગી પર બની રહેલી આ ફિલ્મને સંજય લીલા ભણસાલી અને અન્ય એક નિર્માતા પ્રોડ્યુસ કરી રહ્યા છે.તેને લખી છે સંજય ત્રિપાઠીએ અને તે જ ડિરેક્ટ પણ કરશે. આ ફિલ્મમાં મોદીજીના રાજનૈતિક જીવનને નહીં દેખાડવામાં આવે. ફક્ત તે વાતો પર ફોકસ રાખવામાં આવશે જેના માટે મોદી બાળપણમાં સંન્યાસ લેવા તરફ વળ્યા હતા.ભણસાલી કહે છે, વાર્તામાં વૈશ્ર્વિક અપીલ છે, એક સંદેશો છે. તેનું રીસર્ચ પણ બહુ સારું થયું છે. આશા રાખું છું કે તમને મારી ફિલ્મ ગમશે.

ચોમાસા દરમિયાન મહેસાણા-તારંગા હિલ રેલવે સેક્શન પર ત્રણ રેલવે...

યાત્રીઓ અને સામાન્ય નાગરિકોની સુરક્ષા તથા સુરક્ષિત અને સુગમ...

ICAI અમદાવાદ દ્વારા ‘સીએ ડે’ (CA Day) ની ભવ્ય...

અમદાવાદ: ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ ડેના ૭૮મા અવસરે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ...

પાટણા મર્ડરકેસના આરોપીને આજીવન કેદની સજા

નર્મદા જીલ્લાના પ્રિન્સી.ડિસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટનો ચુકાદો રાજપીપળા તા 1 પાટણા...

37 વર્ષથી ફરજ બજાવતા કર્મચારી વનપાલના નિવૃત્તિ વિદાય સમારંભમાંRFO...

રાજપીપળા તા 1,37 વર્ષ સુધીનર્મદાનું જંગલ સાચવનાર વન પર્યાવરણની...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે જૂન 2026 માં સંચાલન ક્ષેત્રમાં...

માલ પરિવહનથી મંડળે 606.43 કરોડ રૂપિયાની આવક કરી પ્રાપ્ત ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here