Saturday, June 27, 2026
Homenationalનવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી ભીષણ આગ, 12 ફાયર બ્રિગેડની...

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર ટ્રેનમાં લાગી ભીષણ આગ, 12 ફાયર બ્રિગેડની મદદથી આગ પર મેળવાયો કાબૂ

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શુક્રવારે બપોરે મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં ચંદીગઢ કોચિવેલી એક્સપ્રેસની પાવર કારમાં અચાનક આગ લાગી અને જોતજોતામાં તેણે વિકરાળ રૂપ ધારણ કર્યુ હતુ. આગ લાગવાની સૂચના મળતા જ મોટા પોલીસફોર્સ સાથે ફાયરદળનાં ઘણા કર્મચારીઓ ફાયર બ્રિગેડની સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને એક કલાકની મહેનત બાદ આગ પર કાબૂ મેળવાયો હતો.આ દરમ્યાન લગભગ 32 ફાયરનાં જવાનો અને 12 ફાયર ફાઈટર આ કામમાં લાગ્યા હતા. આ ટ્રેન ચંદીગઢ રવાના થવાની હતી પરંતુ તે પહેલાં જ તેમાં આગ લાગી હતી. આ દરમ્યાન ટ્રેન પ્લેટફોર્મ નંબર 8 ઉપર ઉભી હતી. જોતજોતામાં બંને ડબ્બા ઉપર આગ ફેલાઈ ગઈ હતી. જોકે, આ દરમ્યાન કોઈ પણ જાનહાનિ થઈ નથી. દરેક યાત્રીઓ સુરક્ષિત બહાર નીકળી ગયા અને ટ્રેનથી દુર આવી ગયા હતા. આગને કારણે ઉઠેલો ધુમાડો દૂર સુધી દેખાતો હતો આગ પર કાબૂ મેળવ્યા બાદ ટ્રેનને નિઝામુદ્દીન રેલવે સ્ટેશન રવાના કરાઈ હતી. અહીં ટ્રેનમાં નવી પાવર કાર લગાવવામાં આવશે. ત્યારબાદ તેને આગળ માટે તૈયાર કરીને ચંદીગઢ રવાના કરાશે.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here