Tuesday, August 11, 2026
HomeAhmedabadનાના દેવાદારોના દેવાને માફ કરવા માટેની તૈયારીઓ થઇ

નાના દેવાદારોના દેવાને માફ કરવા માટેની તૈયારીઓ થઇ

Date:

Related stories

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

કેન્દ્ર સરકાર આર્થિકરીતે નબળા વર્ગના દેવાદારોના દેવાને માફ કરવા માટે તૈયારીમાં ઃ આઇબીસી હેઠળ દેવામાફી

નવી દિલ્હી, તા. ૧૯
મોદી સરકાર હવે આર્થિક રીતે કમજાર (ઇડબલ્યુએસ) વર્ગના નાના દેવાદારોના દેવાને માફ કરવા માટેની તૈયારીમાં છે. આઇબીસીહેઠળ સરકાર નાના દેવાદારોના દેવાને માફ કરી શકે છે. આ દિશામાં સક્રિય વિચારણા હાથ ધરવામાં આવી ચુકી છે. આ તમામ આઇબીસીના નવી સ્ટાર્ટ જાગવાઇ હેઠળ કરવામાં આવનાર છે. કોર્પોરેટ મામલાના સચિવ ઇન્જેતી શ્રીનિવાસે નિવેદન જારી કરીને કહ્યુ છે કે આર્થિક રીતે કમજાર વર્ગમાં આવનાર નાના દેવાદારોના દેવાને માફ કરવામાં આવનાર છે. તેમની દેવામાફી માટેની કેટેગરી નક્કી કરવા માટે સરકાર માઇક્રો ફાયનાન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે વાતચીત કરી રહી છે. તેમણે કહ્યુ હતુ કે ઇડબલ્યુએસમાં સૌથી વધારે દેવામાં ડુબેલા લોકોને જ આ સ્કીમના લાભ મળી શકે છે. આ દેવામાફીમાં કેટલાક પ્રકારની જાગવાઇ રહેલી છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે જા કોઇએ ફ્રેશ સ્ટાર્ટના લાભ લઇ લીધા છે તો આગામી પાંચ વર્ષ સુધી તે તેના લાભ મેળવી શકશે નહીં. દેશભરમાં પાંચ વર્ષમાં આ દેવામાફી ૧૦૦૦૦ કરોડથી વધારેની રહેશે નહીં. કેટલીક શરતો લાગુ કરવામાં આવી છે જે પૈકી લાભાર્થી પર લોનની કુલ કિંમત ૩૫૦૦૦ રૂપિયા કરતા વધારે હોવી જાઇએ નહીં. લાભાર્થી પાસે પોતાના આવાસ પણ રહેવા જાઇએ નહીં. કેટલીક અન્ય શરતો પણ છે જે પૈકી દેવાદારની વાર્ષિક આવક ૬૦૦૦૦ કરતા વધારે હોવી જાઇએ નહીં.

બીસી જિંદાલ ફાઉન્ડેશન દ્વારા સામુદાયિક કલ્યાણને વધુ મજબૂત બનાવાયું,પોષણ...

નવી દિલ્હી, 8 ઓગસ્ટ, 2026: ભારતના અગ્રણી બિઝનેસ સમૂહોમાંના...

ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે ઇક્વિટી શેર દીઠ રૂ. 871ના અપર...

લિંકઃ https://www.bseindia.com/downloads/UploadDocs/Notices/Attach/DTL_Anchor_allocation_Outcome$bfe9051d-9111-4aad-b1e3-c4e5227a5595.pdf ધૂત ટ્રાન્સમિશન લિમિટેડે 72 એન્કર ઇન્વેસ્ટર્સને 1,05,42,657 ઇક્વિટી...

પ્રોજેક્ટ ડિલિવરીમાં સંપૂર્ણ સુરક્ષા અને ઉત્કૃષ્ટ ગુણવત્તા હંમેશા કેન્દ્રસ્થાનેઃ...

પીએનસી ઈન્ફ્રાટેક લિમિટેડે એક્સચેન્જને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે,...

દેશભક્તિ અને શૂરવીરતાનો શુભગ સમન્વય એટલે મેડમ ભિખાજી કામા

જર્મનીખાતે મળેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી કોંગ્રેસમાં પ્રથમ વાર એમણે ભારતીય...

વિકાસ ક્ષેત્રે માત્ર એક વર્ષમાં ભારતે આઠમા કર્મમાંથી પાંચમા...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. વિકાસ ક્ષેત્રે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here