Sunday, June 28, 2026
Homenationalપાકિસ્તાનની સેનાનુ વિમાન તુટી પડ્યુ : ૨૦નાં મોત થયા

પાકિસ્તાનની સેનાનુ વિમાન તુટી પડ્યુ : ૨૦નાં મોત થયા

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

રાવલપિંડી,તા. ૩૦
પાકિસ્તાનના રાવલપિંડી શહેરમાં આજે વહેલી સવારે પાકિસ્તાની સેનાનુ વિમાન તુટી પડ્યુ હતુ. આ અકસ્માતમાં હજુ સુધી ઓછામાં ઓછા ૨૦ લોકોના મોત થયા છે. સાથે સાથે અન્ય ૧૨ લોકો ઘાયલ થયા છે. ઘાયલ થયેલા લોકો પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધી શકે છે. માર્યા ગયેલા તમામ લોકોમાં પાંચ સૈનિકો હોવાના હેવાલ મળ્યા છે. પાકિસ્તાની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે વિમાન દુર્ઘટનામાં બંને પાયલોટના પણ મોત થયા છે. અકસ્માતને ધ્યાનમાં લઇને રાવલપિંડીની હોસ્પટલમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. બચાવ અને રાહત કામગીરીમાં સામેલ રહેલા લોકોએ વિગત આપતા કહ્યુ છે કે વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ૧૨ લોકો ઘાયલ થયા છે. જે પૈકી કેટલાકની હાલત ગંભીર દર્શાવવામાં આવી છે. પાકિસ્તાની સેનાના મુખ્ય હેક્વાર્ટસ ખાતે વિમાન તુટી પડ્યા બાદ તંત્રમાં ભારે ભાગદોડ મચી ગઇ હતી. બાજુ સેના દ્વારા વિમાન તુટી પડવાને લઇને કોઇ કારણ આપ્યા નથી. પાકિસ્તાની સેનાએ કહ્યુ છે કે આ વિમાન ટ્રેનિંગ ઉડાણ પર હતુ. આ ગાળા દરમિયાન વિમાન રાવલપિંડીના બહારી વિસ્તારમાં Âસ્થત મોરા કાલુ ગામમાં વિમાન તુટી પડ્યુ હતુ. ટીવી ચેનલના ફોટોથી જાઇ શકાય છે કે વિમાન તુટી પડ્યા બાદ તેમાં ભીષણ આગ ફાટી નિકળી હતી. જેના કારણે કેટલાક મકાનોને પણ નુકસાન થયુ હતુ. વિમાને એકાએક કાબુ ગુમાવી દેતા આ દુર્ઘટના સર્જાઇ હતી. અંધારાના કારણે બચાવ અને રાહત કામગીરીમાં ભારે અડચણો આવી હતી. પાકિસ્તાની સેનાના જે જવાનોના મોત થયા છે તે સંબંધમાં હજુ સુધી માહિતી આપવામાં આવી નથી.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here