Monday, September 14, 2026
HomeGujaratAhmedabadપીરાણાના કચરાના નિકાલ માટે AMCએ કેન્દ્ર પાસે માંગ્યા 375 કરોડ

પીરાણાના કચરાના નિકાલ માટે AMCએ કેન્દ્ર પાસે માંગ્યા 375 કરોડ

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

પીરાણાના કચરાના નિકાલ માટે AMCએ કેન્દ્ર પાસે માંગ્યા 375 કરોડઅમદાવાદ- JNNURM અંતર્ગત 2013માં લાગુ કરવામાં આવેલા 110 કરોડના સોલિડ વેસ્ટ અપગ્રેડેશન પ્લાન પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે કેન્દ્ર સરકારને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 642.95 કરોડનો પ્લાન સબમિટ કર્યો છે.આ નવા પ્લાનમાં 374.63 કરોડનો પિરાણા ડંપ ક્લોઝર એન્ડ માઈગ્રેશન પ્લાન પણ શામેલ છે. ગુરુવારના રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બાબતે Detailed Project Report(DPR) અપ્રૂવ કરી દેવામાં આવ્યો હતો.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે રિપોર્ટર્સને જણાવ્યું કે, આ ક્લોઝર રિપોર્ટમાં 55 મીટર ઉંચા કચરાના ઢગલાને ઢાંકવાનો તેમજ અન્ય નાના કચરાના ઢગલાઓ પર બાયો-માઈનીંગ પ્રોસેસ કરવાનો પ્લાન શામેલ છે.આ સિવાય આ રિપોર્ટમાં કચરાને અલગ કરવા માટે 1 લાખ કચરાપેટી, 80 લાખના પીકિંગ મશીન, અને 148 વાહનોની પણ માંગ કરવામાં આવી છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here