Thursday, July 16, 2026
HomeGujaratAhmedabadપીરાણાના કચરાના નિકાલ માટે AMCએ કેન્દ્ર પાસે માંગ્યા 375 કરોડ

પીરાણાના કચરાના નિકાલ માટે AMCએ કેન્દ્ર પાસે માંગ્યા 375 કરોડ

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

પીરાણાના કચરાના નિકાલ માટે AMCએ કેન્દ્ર પાસે માંગ્યા 375 કરોડઅમદાવાદ- JNNURM અંતર્ગત 2013માં લાગુ કરવામાં આવેલા 110 કરોડના સોલિડ વેસ્ટ અપગ્રેડેશન પ્લાન પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે કેન્દ્ર સરકારને સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત 642.95 કરોડનો પ્લાન સબમિટ કર્યો છે.આ નવા પ્લાનમાં 374.63 કરોડનો પિરાણા ડંપ ક્લોઝર એન્ડ માઈગ્રેશન પ્લાન પણ શામેલ છે. ગુરુવારના રોજ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા આ બાબતે Detailed Project Report(DPR) અપ્રૂવ કરી દેવામાં આવ્યો હતો.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલે રિપોર્ટર્સને જણાવ્યું કે, આ ક્લોઝર રિપોર્ટમાં 55 મીટર ઉંચા કચરાના ઢગલાને ઢાંકવાનો તેમજ અન્ય નાના કચરાના ઢગલાઓ પર બાયો-માઈનીંગ પ્રોસેસ કરવાનો પ્લાન શામેલ છે.આ સિવાય આ રિપોર્ટમાં કચરાને અલગ કરવા માટે 1 લાખ કચરાપેટી, 80 લાખના પીકિંગ મશીન, અને 148 વાહનોની પણ માંગ કરવામાં આવી છે.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here