Friday, June 5, 2026
Homenationalફેક ન્યૂઝ લોકતંત્ર માટે જોખમી છે જ્યારે મીડિયા ટ્રાયલનો મુદ્દો પ્રમુખ :...

ફેક ન્યૂઝ લોકતંત્ર માટે જોખમી છે જ્યારે મીડિયા ટ્રાયલનો મુદ્દો પ્રમુખ : CJI

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

CJI ડીવાય ચંદ્રચુડે કહ્યું કે મીડિયા ટ્રાયલના લાંબા ગાળાના પરિણામો આવી શકે

દેશને લોકતાંત્રિક બનાવવો હોય તો પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ : CJI

ડિજિટલ યુગમાં ફેક ન્યૂઝના જોખમો વિષે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે કહ્યું કે આવા સમાચારો વિવિધ સમુદાયો વચ્ચે તણાવ પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આવા સમાચારો લોકતાંત્રિક મૂલ્યોને પણ જોખમમાં મૂકી શકે છે. આ મુદ્દે ચીફ જસ્ટિસે કહ્યું કે જો પ્રેસને સત્ય બોલતા અટકાવવામાં આવશે તો લોકશાહીની જીવંતતા જોખમ ઉભુ થઈ શકે છે.  આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો દેશને લોકતાંત્રિક બનાવવો હોય તો પ્રેસ સ્વતંત્ર રહેવું જોઈએ. આ ઉપરાંત તેમણે મીડિયા ટ્રાયલનો મુદ્દો પ્રમુખ હોવાનું કહ્યું હતું.

મીડિયા ટ્રાયલ મુદ્દે પણ CJI બોલ્યા

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે ગઈકાલે કહ્યું હતું કે મીડિયા ટ્રાયલના લાંબા ગાળાના પરિણામો આવી શકે છે કારણ કે તે એવી ધારણા બનાવે છે જે અદાલતનો નિર્ણય આવે તે પહેલા જ લોકોની નજરમાં તે વ્યક્તિને દોષિત બનાવી દે છે. જસ્ટિસ ચંદ્રચુડે એમ પણ કહ્યું કે જવાબદાર પત્રકારત્વ સત્યના દીવાદાંડી જેવું છે જે આપણને સારી આવતીકાલનો માર્ગ બતાવી શકે છે. મીડિયા ટ્રાયલના જોખમો પર તેમણે કહ્યું આપણી સિસ્ટમમાં એક મુખ્ય મુદ્દો મીડિયા દ્વારા ટ્રાયલ છે. કોઈપણ વ્યક્તિ ત્યા સુધી નિર્દોષ છે જ્યા સુધી કોર્ટ તેને દોષિત જાહેર કરે નહીં. આ કાયદાકીય પ્રક્રિયાનું એક મહત્વપૂર્ણ પાસું છે.

પત્રકારત્વના પણ પોતાના પડકારો છે : CJI

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે હાલના સમયમાં ફેક ન્યૂઝ પ્રેસની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા માટે ગંભીર ખતરો છે. રિપોર્ટિંગની પ્રક્રિયા દરમિયાન કોઈપણ પક્ષપાત કે પૂર્વગ્રહને દૂર રાખવાની પત્રકારો તેમજ હિતધારકોની સામૂહિક જવાબદારી છે. ફેક ન્યૂઝ એક સાથે લાખો લોકોને ગેરમાર્ગે દોરી શકે છે અને તે લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ હશે જે આપણા અસ્તિત્વનો પાયો બનાવે છે.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here