Sunday, September 6, 2026
HomeBusinessમોદી સરકારે પરંપરા તોડી IAS ન હોવા છતાં માધબીને SEBIના ચેરમેન બનાવ્યા...

મોદી સરકારે પરંપરા તોડી IAS ન હોવા છતાં માધબીને SEBIના ચેરમેન બનાવ્યા હતા

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

અમેરિકાની શોર્ટ સેલર કંપની હિંડનબર્ગ રિસર્ચના નવા રિપોર્ટમાં સેબી ચીફ માધબી પુરી બુચ અને તેમના પતિ સામે ગંભીર આક્ષેપ કરાતાં તેઓ ચર્ચામાં છે. સેબીનાં પ્રથમ મહિલા ચેરપર્સન માધબી પુરી બુચ 1 માર્ચ 2022થી આ હોદ્દા પર છે. સેબીના ચેરપર્સન બનતાં પહેલાં એપ્રિલ 2017થી 2022ના માર્ચ સુધી માધબી બુચે સેબીમાં પૂર્ણકાલીન ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. માધબી પુરીને સેબીનાં ચેરમેન બનાવાયાં ત્યારે પણ વિવાદ થયો હતો. સેબીના ચેરમેન તરીકે આઈએએસ અધિકારીની નિમણૂક કરવાની પરંપરા છે. મોદી સરકારે આ પરંપરા તોડીને નોન-આઈએએસ માધબીને ચેરમેન બનાવ્યાં હતાં. માધબી સેબીનાં ચેરમેન બનનારાં માત્ર બીજા નોન-આઈએએસ છે. આ પહેલાં અટલ બિહારી વાજપેયી સરકારે 2002માં એલઆઈસીના ભૂતપૂર્વ ચેરમેન જ્ઞાનેન્દ્રનાથ વાજપેયીને સેબીના ચેરમેન બનાવ્યા હતા. મહારાષ્ટ્રમાં 1966માં જન્મેલાં માધબી પુરીના પિતા કોર્પોરેટ સેક્ટરમાં કામ કરતા હતા જ્યારે માતા પોલિટિકલ સાયન્સનાં પ્રોફેસર હતાં. માધબી પુરી બુચે શાળાકીય શિક્ષણ દિલ્હી અને મુંબઈમાં પૂરું કર્યું હતું. દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએટ માધબી પુરીએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, અમદાવાદ (IIM-A)માંથી એમબીએ કર્યું હતું.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here