Thursday, August 20, 2026
HomeEntertainmentરણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝની ઘોષણા

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ લવ એન્ડ વોરની રિલીઝની ઘોષણા

Date:

Related stories

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

મુંબઇ : આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી ફરી રૂપેરી પડદે સાથે આવવાની છે. આ ફિલ્મમાં તેમની સાથે વિક્કી કૌશલ પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન સંજય લીલા ભણશાલીનું છે. આ વરસે આ ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. અને હવે ફિલ્મસર્જકે ફિલ્મ રિલીઝની ઘોષણાપણ ક ૨૦ માર્ચ ૨૦૨૬ની કરી છે. માર્ચ મહિનાઓમાં રામનવમી અને રમઝાન જેવા તહેવારો આવતા હોય છે. આ તહેવારોમાં રિલીઝ થનારી આ ફિલ્મને તેનો ફાયદો મળી શકે એમ છે.ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટની જોડી સુપરહિટ છે. તેમણે બ્રહ્માસ્ત્ર પાર્ટ વન શિવામાં કામ કર્યુ ંહતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ છલકાવી દીધી હતી. આ ફિલ્મે વર્લ્ડવાઇડ ૪૦૦ કરોડ રૂપિયાનો વ્યવસાય કર્યો હતો. આ વખતે રણબીર-આલિયા સાથે સફળ અભિનેતા વિક્કી કૌશલ પણ જોડાયો છે તેમજ બોલીવૂડનો સુપરહિટ ડાયરેકટર સંજય લીલા ભણશાલી આ ફિલ્મનું દિગ્દર્શન કરવાનો હોવાથી સહુને આ ફિલ્મ પાસે વધુ અપેક્ષા છે.

ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયા ઇન્ડિયન ગેમ શો વિથ...

XX ઑગસ્ટ 2026, મુંબઈ: લોકપ્રિય જોડી ભારતીય સિંહ અને...

ટાટા પ્લે તેના ગ્રાહકો માટે સ્પોટિફાઇ પ્રીમિયમની ૪ મહિનાની...

ભારતના અગ્રણી કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન પ્લેટફોર્મ ટાટા પ્લેએ સ્પોટિફાઇ સાથે...

સિદ્ધાંતો સાથે ક્યારેય બાંધછોડ ન કરનારા અટલજીએ દેશને પરમાણુ...

પત્રકાર, કવિ અને વડાપ્રધાન દરેક ભૂમિકામાં અટલજી માટે રાષ્ટ્રહિત...

ફાઇન એસર્સે અમદાવાદમાં નવી ઓફિસ સાથે ગુજરાતની હાજરી મજબૂત...

નવું અમદાવાદ ઓફિસ સમગ્ર ગુજરાતમાં રોકાણકારોના જોડાણ અને વિસ્તરણ...

આજે 20 ઓગસ્ટ, એટલે કે સદભાવના દિવસ! ચાલો શિવ...

સદગુરુ કૃપા હી કેવલમ. શિવપુરાણપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- શ્રાવણી સત્સંગ.મિત્રો-...

સ્ટાર એર દ્વારા અમદાવાદ-મુંદ્રા સીધી ફ્લાઈટ શરૂ, ગુજરાત માટે...

18 ઓગસ્ટ 2026: ભારતના પ્રાદેશિક ઉડ્ડયન ક્ષેત્રે એક મોટા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here