Thursday, July 16, 2026
Homenationalવિદેશમાંથી પરત ફર્યા બાદ મોદી જેટલીના આવાસ પર

વિદેશમાંથી પરત ફર્યા બાદ મોદી જેટલીના આવાસ પર

Date:

Related stories

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

નવી દિલ્હી,તા. ૨૭
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિદેશમાંથી પરત ફર્યા બાદ તરત જ હાલમાં મૃત્યુ પામેલા અરૂણ જેટલીના આવાસ પર પહોચ્યા હતા અને શ્રદ્ધાંજલિ આપી હતી. મોદીના ખાસ વિશ્વાસ અને નજીકના મિત્ર પૈકી એક તરીકે જેટલી હતા. જન્માષ્ટિના દિવસે તેમનુ લાંબી માંદગી બાદ અવસાન થયુ હતુ. દિલ્હીમાં સારવાર દરમિયાન એમ્સ હોÂસ્પટલ ખાતે તેમનુ અવવાસન થયુ હતુ. છેલ્લા કેટલાક દિવસથી જેટલી એમ્સમાં સારવાર લઇ રહ્યા હતા. તેમની તબિયત હાલમાં બગડી ગઇ હતી. મોદી આજે સવારે વિદેશથી પરત આવ્યા બાદ જેટલીના આવાસ પર પહોંચી ગયા હતા. જેટલીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેટલીને શ્રદ્ધાંજલિ આપવા માટે મોદી પહોંચ્યા ત્યારે તેમની સાથે અન્યો પણ હતા. જેટલીના પરિવારના સભ્યોની હિમ્મત પણ આ દુખના સમયમાં મોદીએ વધારી હતી. મોદી જ્યારે વિદેશમાં હતા ત્યારે જેટલીનુ અવસાન થયુ હતુ. મોદીએ વિદેશમા પણ તેમના અવસાન અંગે દુખ વ્યક્ત કરીને તેમને યાદ કર્યા હતા. તમામ લોકો જાણે છે કે મોદીની પ્રથમ અવધિની સરકારમાં જેટલી નાણાં પ્રધાન તરીકે હતા. ભારતીય જનતા પાર્ટીની નીતિઓમાં તેમની ભૂમિકા હતી. નોટબંધી અને જીએસટી જેવા કઠોર નિર્ણય કરવામાં આવ્યા ત્યારે તેઓ નાણાં પ્રધાન તરીકે રહ્યા હતા.

બજાજ લાઇફ ઇન્શ્યોરન્સે ગ્રાહકોને તેમના માતાપિતા માટે નાણાકીય સલામતીની...

પૂણે, 15 જુલાઈ, 2026 : ભારતમાં ખાનગી ક્ષેત્રની અગ્રણી જીવન વીમાકંપનીઓ પૈકીની એક...

અમદાવાદના નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ના...

નારણપુરા માં આવેલી નવરંગ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  ખાતે ભગવાન...

સ્કોડા ઓટો ઇન્ડિયાએ પીપીએસ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ સાથેની ભાગીદારીમાં...

• અમદાવાદના નરોડા અને મણિનગરમાં બે નવા વેચાણ કેન્દ્રો...

અષાઢી બીજ, શ્રીકૃષ્ણ, બલરામ અને સુભદ્રાનાં વિશિષ્ટ રુપની નગરચર્યાનો...

સદગુરુ કૃપા હી કેવલમ. અષાઢી બીજપરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- પ્રાસંગિક. અષાઢી...

સુબોધ ભાઈ સાવ આમ જ વિદાય લેશે! એવો તો...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- મૃત્યુ! વેદના કે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here