Friday, June 5, 2026
HomeAhmedabadવ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતા બુટલેગરે ખંડણીની કરેલ માંગ

વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતા બુટલેગરે ખંડણીની કરેલ માંગ

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

બુટલગેર સંજય વ્યાસ સામે નારાજ ૨૫થી વધારે વ્યંઢળો એક થઇને દિલ્હી ચકલાની પાસે ભૂખ હડતાળ પર ઉતર્યા

અમદાવાદ, તા.૨૧
અમદાવાદ શહેરના ઉસ્માનપુરા પાસે વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતો એક શખ્સ હત્યા કર્યા બાદ જેલમાં ગયો હતો. જેલમાંથી પેરોલ મેળવીને બહાર આવ્યા બાદ શખ્સે વ્યંઢળો પાસેથી ધમકી આપીને ખંડણી ઉઘરાવવાનું ચાલું કરતા વ્યંઢળો આજે આ માથા ભારે શખ્સ સામે ભૂખ હડતાલ પર ઉતર્યા છે. પોસ્ટર બેનર લગાવીને આ વ્યંઢળો દિલ્હી ચકલા પાસે હડતાળ પર ઉતરતા લોકો તેમને જોવા રસ્તા પર રોકાઇ ગયા હતા. વ્યંઢળોની આ પ્રકારે ન્યાય માટેની હડતાળને જાઇ લોકો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા. આ સંદર્ભે આરોપી સામે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યંઢળોએ જાણ પણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદ વાડજ વિસ્તારમાં હત્યા કરનાર આરોપી સંજય વ્યાસ નામનો શખ્સ તાજેતરમાં પેરોલ પર બહાર આવ્યો છે. આ શખ્સ અગાઉ ઉસ્માનપુરા પાસે આવેલી ચાંપાનેર સોસાયટી નજીક કામીની દે નામના વ્યંઢળ સાથે લીવ ઇનમાં રહેતો હોવાનો આક્ષેપ હડતાલ પર ઉતરેલા વ્યંઢળોએ કર્યો છે. સંજય વ્યાસ જ્યારે પણ જેલની બહાર આવે ત્યારે તે વ્યંઢળોને ધમકી આપીને તેમની પાસે રૂપિયા પડાવે છે. સંજય વ્યાસ સામે આજે ૨૫ થી વધુ વ્યંઢળો એક થઇને દિલ્હી ચકલા પાસે ભૂખ હડતાળ પર ઉતર્યા છે. વ્યંઢળોએ આક્ષેપ કર્યો છે કે, તે અમારી પાસે કોર્ટ ખર્ચના રૂપિયા માંગે છે, અને અમને ધમકી આપે છે.આ સંદર્ભે એક વ્યંઢળે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરી છે. સંજય વ્યાસે વ્યંઢળોને રૂપિયા ન આપે તો તેઓને શહેરમાં ક્યાંય ભિક્ષાવૃત્તિ કરવા નહી દે તેવી ધમકી આપી છે. આ સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા આકરી કાર્યવાહી આરોપી બુટલેગર વિરૂધ્ધ કરવામાં આવે તેવી માંગ પણ વ્યંઢળો દ્વારા કરવામાં આવી હતી.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here