Sunday, September 6, 2026
HomeIndia5 વર્ષમાં સરકારી બેન્કોએ 10 લાખ કરોડની લોન માંડવાળ કરી, રાજ્યસભામાં કેન્દ્ર...

5 વર્ષમાં સરકારી બેન્કોએ 10 લાખ કરોડની લોન માંડવાળ કરી, રાજ્યસભામાં કેન્દ્ર સરકારની કબૂલાત

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Central Government: છેલ્લા 5 વર્ષ દરમિયાન બેન્કોએ રૂ. 9.90 લાખ કરોડ એટલે કે રૂ. 10 લાખ કરોડ જેટલી રકમની માંડવાળ કરી હોવાની સરકારે રાજ્યસભામાં કબૂલાત કરી છે. આ બેડ લોન સામે તે ફક્ત 18 ટકા એટલે કે રૂ. 1.85 લાખ કરોડની રકમ જ રિકવર કરી શકી છે. આશ્ચર્યની વાત તો એ છે કે જાહેર ક્ષેત્રની બેન્કો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ (RTI) એક્ટ હેઠળ આવતી હોવા છતાં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI)એ એનસીએલટીમાં સેટલમેન્ટ થયું હોય તેવા મોટા ડિફોલ્ટરોના નામ આપવાનો ઈનકાર કર્યો છે. આ મોટા ડિફોલ્ટરોએ એનસીએલટી હેઠળ બેડ લોનની ચૂકવણીમાં જંગી ડિસ્કાઉન્ટ મેળવ્યું છે. મોટા ડિફોલ્ટરોના નામ છૂપાવી રાખવાની પરંપરાને જાળવતા એસબીઆઈએ છેલ્લા 7 વર્ષ દરમિયાન મોટા ડિફોલ્ટરોને રૂ. 1,30,105 કરોડની લોનમાં 65 ટકા હેરકટ સ્વીકારતા તે રૂ. 84,039 કરોડની રકમ જ વસૂલી શકી છે. પૂણે સ્થિત આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એસબીઆઇના શેરધારક વિવેક વેલંકરે એજીએમમાં તેની પાસેથી આ માહિતી માંગી હતી. તે સમયે એસબીઆઈએ 2016-17થી 2023-24 દરમિયાન રૂ. 100 કરોડથી વઘુ રકમના મોટા ડિફોલ્ટરોના નામ આપવાનો ઇન્કાર કર્યો હતો.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here