Tuesday, April 29, 2025
HomeGujaratવડોદરામાં બૂલેટ ટ્રેન સ્ટેશનના પાર્કિંગ અને મોલ માટે ૨૧૦ વૃક્ષ કપાશે

વડોદરામાં બૂલેટ ટ્રેન સ્ટેશનના પાર્કિંગ અને મોલ માટે ૨૧૦ વૃક્ષ કપાશે

Date:

spot_img

Related stories

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...
spot_img

વડોદરા: અમદાવાદ-મુંબઈ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૭ની સામે આવેલી આરએન્ડબીની જગ્યામાં ૫૦થી ૧૦૦ વર્ષ જૂનાં અંદાજે ૨૧૦ ઝાડ કપાશે. બૂલેટ ટ્રેન સ્ટેશન પ્લેટફોર્મ નંબર ૭ પર બનશે, જ્યારે પાર્કિંગ રેલવે સ્ટેશનની સામે રોડ ક્રોસ કર્યા બાદ આવેલી આરએન્ડબીના વર્કશોપની જગ્યામાં બનાવવાનું નક્કી થયું છે. આ જગ્યાએ પાર્કિંગની સાથે મોલ અને અન્ય એમિનિટી બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. જેના માટે આ ઝાડ કાપવાં જરૂરી બનશે. હાલ જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. દરમિયાન જંગલખાતા, આરએન્ડબી અને નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા જગ્યાનો સરવે કરી વૃક્ષો ઉપર નંબર મારવામાં આવ્યા છે. વનખાતાના અધિકારી દ્વારા જણાવ્યા મુજબ મોટા ઝાડનું રિ-પ્લાન્ટેશન સફળ થતું નથી. નાનાં ઝાડનું રિ-પ્લાન્ટેશન થઇ શકે છે. હાલ આરએન્ડબીના તાબામાં આવેલા વર્કશોપમાં મોટાં વાહનોનું સમારકામ થતું નથી. નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત સરવે કરી ઝાડને નંબર માર્યાં છે, હજુ જમીન સંપાદનબાકી છે. ત્યારબાદ તે લોકો કામગીરી કરશે. તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

અમદાવાદ ચેપ્ટરના EDP વિદ્યાર્થીઓ અને અન્ય લોકો માટે મૂટ...

૨૯ એપ્રિલ, ૨૦૨૫ ના રોજ GLS યુનિવર્સિટી દ્વારા સર...

ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને સનાતન ધર્મના રક્ષક એવા...

આજરોજ અમદાવાદમાં સનાતન ધર્મના રક્ષક અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા...

‘પસ્તી સે પઢાઈ તક’ પ્રોજેક્ટ અંતર્ગત ડ્રીમ ફાઉન્ડેશનની ઘાટલોડિયામાં...

કોઈપણ બાળક આર્થિક રીતે સક્ષમ ન હોવાના કારણે શિક્ષણથી...

અનંત નેશનલ યુનિવર્સિટીએ ગુજરાતના યુવાનો પર ડિજિટલ ઇન્ડિયાની અસર...

અનંત નેશનલ યુનિવર્સિટીએ રોજ આયોજિત સંશોધન પ્રસારણ વર્કશોપ દરમિયાન...

રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ માટે 9 રેલવે કર્મચારી સન્માનિત

પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના મંડળ રેલવે મેનેજર (DRM) શ્રી...

પેલેડિયમ અમદાવાદમાં અક્ષય તૃતીયા નિમિતે દાગીનાની ખરીદી પર મેળવો...

અક્ષય તૃતીયા પર સમૃદ્ધિ અને શુભતાનું પાવન પર્વ પેલેડિયમ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here