Thursday, August 6, 2026
HomeGujaratમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા મકરસંક્રાંતિ અંતર્ગત ચાલી રહેલ કરુણા...

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા મકરસંક્રાંતિ અંતર્ગત ચાલી રહેલ કરુણા અભિયાન

Date:

Related stories

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ગુજરાત સરકાર દ્વારા મકરસંક્રાંતિ અંતર્ગત કરુણા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓ તેમજ પશુઓને  સારવાર મળે તે હેતુથી આ અભિયાન અંતર્ગત ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ડુમરાલ ગામે પશુ દવાખાનું ચાલે છે. આ દવાખાનામા  બે એમ્બ્યુલન્સ વાન કરુણા અભિયાન માટે મૂકવામાં આવી છે. જેનો હેલ્પલાઇન નંબર 1962 છે જેની પર સ્વૈચ્છિક સંગઠનો દ્વારા કે કોઇપણ વ્યક્તિ દ્વારા પશુ કે પક્ષી ઘાયલ થયેલા હોય તે અંતર્ગત ફોન કરી ને મદદ મેળવી શકે છે.
ઘાયલ પશુ પક્ષીને એમ્બ્યુલન્સ વાનમાં જ પ્રાથમિક સારવાર મળી રહે તેવી ગોઠવણ કરવામાં આવેલ છે. અને જરૂર પડે પશુ દવાખાનામાં લાવવામાં આવે છે. જ્યાં તેમનો ઈલાજ પશુના ડોક્ટર દ્વારા કરવામાં આવે છે. ત્યારબાદ તેને વન ખાતાને સોંપવામાં આવે છે. 
આ ઉમદા કાર્ય ગુજરાત સરકાર અને સ્વૈચ્છિક સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યું છે. આજે કોરોના અંતર્ગત તેમજ સરકારની ગાઇડલાઇન મુજબ ઓછા પ્રમાણમાં પતંગો ચડવાને કારણે આ વર્ષે પ્રમાણમા ઓછા ઘાયલ પશુ પક્ષી અહીંયા લાવવામાં આવ્યા હતા. આ અભિયાન અંતર્ગત બંને એમ્બ્યુલન્સવાન તેમજ પશુ દવાખાના નો સ્ટાફ તથા ડોક્ટર પૂરેપૂરી તૈયારી સાથે આ સેવા માટે તત્પર રહ્યા છે.
 

‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ હર્ષ’ 24 ઑગસ્ટથી...

સોની એન્ટરટેઇનમેન્ટ ટેલીવિઝન ‘ઇન્ડિયન ગેમ શો વિથ ભારતી એન્ડ...

માલદીવ્સમાં તમાકુ કરવેરાના નિર્ણયથી સંતુલિત કરવેરા અને ગેરકાયદે વેપાર...

ભારતના સિગારેટ માર્કેટમાં ગેરકાયદે સિગારેટનો હિસ્સો ચોથા ભાગથી પણ...

ફેસિનેટ ટેક્સટાઇલ્સ 11 ઓગસ્ટે રૂ. 66.98 કરોડનો આઇપીઓ લોન્ચ...

કોલકાતા: એપેરલ ઉત્પાદક ફેસિનેટ ટેક્સટાઇલ્સ લિમિટેડ 11 ઓગસ્ટના રોજ...

ડીઆરએમ વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને...

રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસીય સુવિધાઓ તથા મુસાફરો માટે...

કામિકા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ મળે! તો આ...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- ચિંતનની ક્ષણે.મિત્રો- શુભ...

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here