Sunday, September 6, 2026
HomeBusinessરિટેલ રોકાણકારોએ ગતવર્ષે 1.41 લાખ કરોડ રોકાણ કર્યું

રિટેલ રોકાણકારોએ ગતવર્ષે 1.41 લાખ કરોડ રોકાણ કર્યું

Date:

Related stories

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

દેશ અને વિશ્વના શેરબજારો પર હંમેશા સંસ્થાકીય રોકાણકારોનું વર્ચસ્વ રહ્યું છે ભારતીય શેરબજારમાં આ વખતે રિટેલ રોકાણકારોએ ખરીદીની બાબતમાં સંસ્થાકીય રોકાણકારોને પાછળ છોડી દીધા છે.

એનએસઈ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષે એટલે કે 2021માં ભારતીય શેરબજારમાં 224 લાખ કરોડ રૂપિયાનું રિટેલ રોકાણ નોંધાયું છે. જે સંસ્થાકીય રોકાણકારો કરતાં લગભગ અઢીગણુ છે.

રિટેલ રોકાણકારોએ 2021માં મૂડી બજારમાં $19 અબજ (રૂ. 1.41 લાખ કરોડ)ની ખરીદી કરી હતી, જ્યારે સંસ્થાકીય રોકાણકારોના કિસ્સામાં આ આંકડો માત્ર $7 અબજ હતો. 2021માં, શેરબજારમાં રિટેલ રોકાણકારોના ખિસ્સામાંથી $12 અબજ (90 હજાર કરોડ રૂપિયા)નું રોકાણ નોંધાયું છે.

એનએસઈમાં રિટેલ રોકાણકારોને વ્યક્તિગત રોકાણકારો, એનઆરઆઈ, એકમાત્ર માલિકો અને એચઓએફ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. નોંધનીય છે કે દેશમાં ડીમેટ ખાતાની સંખ્યા સતત વધી રહી છે. સીડીએસએલ અને એનએસડીએલ પાસે જાન્યુઆરીમાં 8.1 કરોડ ડીમેટ ખાતા હતા, જે માર્ચ 2019માં બમણાં વધી 3.6 કરોડ નોંધાયા હતાં.

અમદાવાદના ટાગોર હોલમાં ‘જન્માષ્ટમી ભજન jamming વિથ વ્યાસ બ્રધર્સ’...

અમદાવાદ:તારીખ ૪ ના રોજ શહેરના જાણીતા ટાગોર હોલ ખાતે...

મર્સિડિઝ બેન્ઝે દિલ્હી એનસીઆરમાં તેની વૈશ્વિક બ્રાન્ડ પહેલ ‘મર્સિડિઝ-બેન્ઝ...

મર્સિડિઝ બેન્ઝ ઈન્ડિયા તરફથી પ્રથમ પ્રકારનું શહેરી સ્થળઃ ડિઝાઇન,...

રાષ્ટ્રીય શિક્ષક દિન નિમિત્તે અમદાવાદમાં જિલ્લાકક્ષાનો “શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક”...

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાતા "રાષ્ટ્રીય શિક્ષક...

ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ફિલ્મ ‘કિંગ ઓફ...

અથવા ઝી સ્ટુડિયોઝ અને વામિકા ફિલ્મ્સ ગુજરાતી ભક્તિપ્રધાન ફિલ્મ ‘કિંગ...

આજે જન્માષ્ટમી! તો કૃષ્ણ ચરિત્રને લોકપ્રિય બનાવવામાં કોનો કોનો...

સદગુરુ કૃપા હી કેવલમ. જન્માષ્ટમી.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- કૃષ્ણં વંદે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here