Friday, April 25, 2025
Homenationalલાલુની સ્થિતિ ગંભીર, બોડી મૂવમેન્ટ બંધ:દિલ્હી AIIMSમાં સારવાર ચાલુ; તેજસ્વીએ કહ્યું- 3...

લાલુની સ્થિતિ ગંભીર, બોડી મૂવમેન્ટ બંધ:દિલ્હી AIIMSમાં સારવાર ચાલુ; તેજસ્વીએ કહ્યું- 3 જગ્યાએ ફ્રેક્ચર, દવાઓના ઓવરડોઝથી તબિયત વધુ બગડી

Date:

spot_img

Related stories

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...
spot_img

પટના : લાલુ યાદવની તબિયત ધીરે-ધીરે વધુ ખરાબ થઈ રહી છે. મોડી રાતે તેમને પટનાથી દિલ્હીની એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. અહીં તેમની સ્થિતિ નાજુક છે. તેજસ્વી યાદવે કહ્યું હતું કે તેમનું સંપૂર્ણ ચેકઅપ કરવામાં આવશે. એ પછીથી સારવાર શરૂ કરવામાં આવશે. હાલ તેમની બોડી મૂવમેન્ટ બંધ છે.તેજસ્વીએ જણાવ્યું હતું કે પિતાને ઘણીબધી દવાઓ અપાઈ રહી છે. હાલ જેપણ કોમ્પ્લિકેશન છે એને દૂર કરનારી દવાની કોઈ અસર હાર્ટ કે કિડની પર ન પડે એ માટે તેમને એઇમ્સમાં લાવવામાં આવ્યા છે. એઇમ્સમાં તેમનું સંપૂર્ણ ચેકઅપ થશે.તેજસ્વીએ જણાવ્યું હતું કે ડોક્ટરને તેમને સિંગાપોર ખસેડવા અંગેની વાત કરવામાં આવશે. તેમનાં લિવર/કિડનીને ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત ચાલી રહી છે. તેમનું ક્રિએટિનિન 4 જેટલું હતું, જેને વધારીને 6 ઉપર લઈ જવામાં આવ્યું છે. ચેસ્ટમાં પણ તકલીફ હતી. બે-ત્રણ દિવસ ફીવર પણ રહ્યો હતો. દવાઓનો ડોઝ વધુ થઈ જતાં તકલીફ થઈ હતી.રાજદના પ્રવક્તા અને રાજદના વરિષ્ઠ નેતા ચિત્તરંજન ગગને દિલ્હી એરપોર્ટનો ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં લાલુ પ્રસાદને મળવા ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન આવ્યા હતા. ગગને તેઓ ઝડપથી સ્વસ્થ્ય થઈને આપણા બધાની વચ્ચે આવે એવી પ્રાર્થના કરી છે.લાલુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. પટનાના મંદિર અને મસ્જિદમાં લાલુ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. નાનાં બાળકોએ પણ તેઓ ઝડપથી સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થના કરી છે.લાલુ પ્રસાદની વહુ અને તેજસ્વી યાદવની પત્ની રાજશ્રી યાદવે ટ્વિટર પર લાલુ પ્રસાદની હસ્તી તસવીર પોસ્ટ કરી છે.

મણિનગર ચેટીચંડ કમિટી દ્વારા ભગવાન ઝૂલેલાલનો ભવ્ય સંગીત કાર્યક્રમ...

આ કમિટી દ્વારા છેલ્લા સાથ વર્ષથી ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા...

અમદાવાદનાં અમરાઈવાડી ખાતે આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરમાં ...

અમદાવાદનાં અમરાઈવાડી-રખિયાલ રોડ પર આવેલ શ્રી નાગરવેલ હનુમાન મંદિરના...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ડેટા સાયન્સ અને કમ્પ્યુટર કૉન્સેપ્ટ્સ પર કૌશલ...

બંધન બેંકે સમૃદ્ધ ગ્રાહકો માટે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

દેશભરમાં ઉપસ્થિતિ ધરાવતી બંધન બેંકે એલીટ પ્લસ સેવિંગ્સ એકાઉન્ટ...

વિશ્વનું સૌથી મોટી હોમિયોપેથી કોન્ફરન્સ ગુજરાતમાં યોજાશે

આ વખતે હોમિયોપેથીના પિતા ડૉ. સેમ્યુઅલ હેનેમેનના જન્મજયંતિ નિમિત્તે...

પિયુષ ગોયલ 13 એપ્રિલે યશોભૂમિ ખાતે ભારતના સૌથી મોટા...

ભારતનું સૌથી મોટું બિલ્ડિંગ મટીરીયલ અને કન્સ્ટ્રક્શન એક્સપો –...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here