Wednesday, August 5, 2026
Homenationalદેશમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ઘટ્યો કર્મચારીઓની ઓફિસમાં વાપસી

દેશમાં વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ઘટ્યો કર્મચારીઓની ઓફિસમાં વાપસી

Date:

Related stories

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

નવી દિલ્હી : દેશમાં કોવિડ-19ના કેસમાં મોટા પાયે ઘટાડો થયા બાદ હવે વર્ક ફ્રોમ હોમનો ટ્રેન્ડ ઘટી રહ્યો છે. ખાસ કરીને ટેલિકોમ અને કન્સલટિંગ સેક્ટરમાં મોટા ભાગના કર્મચારીઓ હવે ઓફિસ પરત ફરી રહ્યાં છે, પરંતુ હજુ IT સેક્ટરમાં સ્થિતિ વિપરિત જોવા મળી છે તેવું કોલાયર્સ અને અવફિસના સરવેમાં સામે આવ્યું છે. પ્રોપર્ટી કન્સલટન્ટ કોલાયર્સ ઇન્ડિયા અને કો-વર્કિંગ ઓપરેટર Awfisના સંયુક્ત રિપોર્ટમાં દેશભરના અનેકવિધ સેક્ટર્સમાં કર્મચારીઓના ઓફિસમાં પરત ફરવા અંગે જણાવે છે. ફેબ્રુઆરી મહિનામાં કોવિડ-19ની ત્રીજી લહેરની અસર ઓછી થતાં ઓફિસ પરત ફરવાનો ટ્રેન્ડ વધ્યો હતો. પરિણામે, જૂન 2022 સુધીમાં 34 ટકા કંપનીઓમાં 75-100 ટકા કર્મચારીઓ ઓફિસ પરત ફર્યા હતા. ટેલિકોમ અને કન્સલ્ટિંગ સેક્ટર્સમાં સૌથી વધુ 75-100 ટકા કર્મચારીઓ ઓફિસ પરત ફર્યા છે જ્યારે આઇટી અને નવી ટેક્નોલોજી કંપનીમાં હજુ પણ માત્ર 0-25 ટકા કર્મચારીઓએ ઓફિસ ફરીથી જોઇન કરી છે.

7 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થતી ફિલ્મ ‘ઓહ માય ડોગ’ને...

આગામી ૭ ઓગસ્ટે થિયેટરોમાં ધમાકેદાર રિલીઝ થવા જઈ રહેલી...

177 દેશો અને 52 લાખ દર્શકો: ગુજરાતી OTT પ્લેટફોર્મ...

પોતાના વિઝનરી ફાઉન્ડર અને CEO શ્રી ધ્રુવીન શાહના વ્યૂહાત્મક...

ઝાયડસ હોસ્પિટલ્સ ખાતે જીવલેણ આંતરિક રક્તસ્રાવ ઉત્પન્ન કરતી પેટની...

નેશનલ, 2026: ઝાયડસ હોસ્પિટલ્સ, અમદાવાદના સર્જનોએ 'ડા વિંચી સર્જિકલ...

LEAP ઇન્ડિયા લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર શુક્રવાર, 07 ઓગસ્ટ,...

રૂ. 151– રૂ. 159 પ્રતિ ઇક્વિટી શૅરની પ્રાઈસ બેન્ડ,...

કર્ણ અર્જુન જેવો જ ધનુર્ધર હતો, એટલે જ એને...

હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ ધર્મ રુપી બળદનાં ચાર ચરણો,...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here