Sunday, July 26, 2026
Homenationalકર્ણાટકમાં યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો : પોલીસનો પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ

કર્ણાટકમાં યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો : પોલીસનો પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ

Date:

Related stories

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

– વણઝારા સમાજના લોકોએ યેદિયુરપ્પાના ઘર પર પથ્થરમારો કર્યો

– વણઝારા સમાજની માંગણી વર્ષોથી બાકી : રાજ્ય સરકારની તાજેતરની દરખાસ્તના લીધે વણઝારા સમાજ ઉશ્કેરાયો

ભાજપના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન બી એસ યેદિયુરપ્પાના શિવમોગામાં શિકારપુરા સ્થિત ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. અનામત મુદ્દે વિરોધ કરી રહેલા વણઝારા સમાજના લોકોએ તેમના ઘર પર પથ્થરમારો કર્યો હતો. ઉપદ્રવીઓને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. વણઝારા સમાજ અનુસૂચિત જાતિજનજાતિ સમાજમાં અનામતની માંગ કરે છે. કર્ણાટકમાં ૨૦૨૩ની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયા પછી રાજકીય ઘમસાણે તેજ થઈ ગયું છે.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજન આપવામાં આવેલા અનામતમાં આંતરિક રિઝર્વેશનને લઈને વણઝારા સમાજે વાંધો ઉઠાવ્યો છે.

શુક્રવારે કર્ણાટકમાં ભાજપની સરકારે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સમાજ માટે બે ટકા આંતરિક રિઝર્વેશનની જાહેરાત કરી હતી.

તેમના કહેવા મુજબ અનુસૂચિત જાતિ સમાજને જે ૧૭ ટકા અનામત આપવામાઁ આવી તેને આંતરિક રીતે વહેંચવામાં આવી છે. આ નિર્ણય હેઠળ એસસી લેફ્ટને છ ટકા, એસસી રાઇટને સાડા પાંચ ટકા, ટચેબલ્સને સાડા ચાર દસ ટકા અને અન્યને એક ટકા ફ અનામત આપવાનો કાયદો પસાર કર્યો.

રાજ્ય સરકારે આ નિર્ણય સદાશિવ આયોગની ભલામણના આધારે કર્યો હતો. વણઝારા સમાજના વડાઓનું કહેવું છે કે ં સદાશિવ પંચની ભલામણોનો અમલ કરવામાં આવતા તેમને નુકસાન થાય છે. રાજ્ય સરકારે આ ભલામણનો અમલ કરવાનો કરવાની દરખાસ્ત કેન્દ્રને મોકલી હોવાથી તે પરત પણ તેણે ખેંચવી જોઈએ.

યેદિયુરપ્પાએ આ અંગે જણાવ્યું હતું કે વણઝારા સમાજને કોઈ ગેરસમજ થઈ છે. હું વર્ષોથી અહીં રહ્યુછું. શિકારપુરામાં આવુ પહેલા ક્યારેય થયું નથી. હું વણઝારા સમાજના લોકોના આગેવાનો કરીશ. તેની સાથે તેમણે પોલીસને દેખાવકારો પર કોઈપણ કાર્ય ન કરવા વિનંતી કરી.

કલ્યાણ જ્વેલર્સે ‘અંતરા’ કલેક્શન માટે નવી ઝુંબેશ રજૂ કરતાં...

નેશનલ, તા. 22 જુલાઈ, 2026: ભારતની અગ્રણી અને સૌથી...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીના અહેવાલો – મુંબઈની રિડેવલપમેન્ટ પાઇપલાઇન...

પલેડિયન પાર્ટનર્સ એડવાઇઝરી એલએલપીનો તાજેતરનો માર્કેટ રિપોર્ટ મુંબઈના રિડેવલપમેન્ટ...

PRISM 2026: ભારતના લોજિસ્ટિક્સ સ્કીલ ઇકોસિસ્ટમને વેગ આપવા ઉદ્યોગના...

PRISM 2026 એ ઇન્ડસ્ટ્રી-લેડ સ્કીલિંગ મોડલ્સ, વર્કફોર્સ ટ્રાન્સફોર્મેશન અને...

નારાયણ સેવા સંસ્થાનની અમદાવાદમાં વિશાળ નિઃશુલ્ક દિવ્યાંગ શસ્ત્રક્રિયા તપાસ,...

અમદાવાદ, 24 જુલાઈ. દિવ્યાંગજનોના પુનર્વસન અને આત્મનિર્ભરતા માટે સમર્પિત,...

શંકાથી સમૃદ્ધિ સુધી: કેવી રીતે વીજ ટ્રાન્સમિશન ટાવરે દક્ષિણ...

- વલસાડના એક ખેડૂતે વળતરની રકમને સ્થાયી આવકના સ્ત્રોતમાં...

વ્યાસપીઠને હું એક પવિત્ર મંચ ગણું છું, મારી વ્યાસપીઠ...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક-માનસ કબંધ (ભાગ ૬) વ્યાસપીઠને...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here