Monday, September 14, 2026
Homenationalરેલવેની 500 કરોડની 2.73 લાખ ચોમી જમીન પર દબાણો

રેલવેની 500 કરોડની 2.73 લાખ ચોમી જમીન પર દબાણો

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

ચર્ચગેટ અને વિરાર વચ્ચે રેલવેની માલિકીની ૨.૭૩ લાખ ચોરસ મીટરથી વધુની જમીન પર અતિક્રમણ થયેલું છે. મુંબઈમાં સહુથી વધુ જમીન ધરાવનાર પાલિકા બાદ બીજો નંબર રેલવેનો આવે છે. હાલમાં રેલવે અતિક્રમણની મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. પશ્ચિમ રેલવે પાસેથી ઉપલબ્ધ માહિતી અનુસાર અતિક્રમણના ૧૦ હજારથી વધુ કેસ છે.

સૂત્રોનું કહેવું છે કે  અતિક્રમણ કરાયેલી જમીનની કિંમત રૂ. ૫૦૦ કરોડ રૂપિયાથી વધુ છે.  મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ (એમયુટીપી) હેઠળના રૂ. ૧૯,૪૯૫ કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ અતિક્રમણને કારણે અવરોધાયા છે.  પશ્ચિમ રેલવેના એક વરિ અધિકારીએ જણાવ્યું હતું કે    અતિક્રમણ કરનારાઓને વળતર અને પુનઃવસનની નીતિનો અભાવ હોવાથી  અતિક્રમણને દૂર કરવાની તેમની વિવિધ પહેલ અટકી પડે છે. અધિકારીએ જણાવ્યું હતું કે આ અતિક્રમણોના પરિણામેઅટકેલા કેટલાક મુખ્ય પ્રોજેક્ટ્સમાં મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું નિર્માણ સામેલ છે, જેની રકમ રૂ. ૯૧૮ કરોડ છે (જેમાંથી પ્રથમ તબક્કો પ્રગતિ હેઠળ છે),બોરીવલી અને વિરાર વચ્ચેની પાંચમી અને છઠ્ઠી લાઇન, ગોરેગાંવથી બોરીવલી સુધી હાર્બર લાઇનનું વિસ્તરણતપશ્ચિમ રેલવેમાં ૧૬ સ્ટેબલિંગ લાઈન,સાત સ્ટેશનના સુધારણા કાર્યનો સમાવેશ થાય છે.

જોકે અધિકારી સંમત થયા હતા કે પશ્વિમ રેલવેમાં ટ્રાફિક અને ભારને હળવો કરવા માટે  છેલ્લા ૨૦ વર્ષોથી ઘણા પ્રોજેક્ટ અટકેલા છે. અમુક પ્રોજેક્ટ્સ પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે અને કેટલાક પહેલેથી જ બાંધકામના તબક્કામાં છે પરંતુ આ અતિક્રમણ દૂર કરવા એ એક મોટો પડકાર છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here