Monday, September 14, 2026
HomeGujaratરેતી માફિયા દ્વારા વડોદરામાં કરણેટ-રતનપુર બ્રીજ નીચેથી ગેરકાયદે રેતી ખનન થતું હોવાની...

રેતી માફિયા દ્વારા વડોદરામાં કરણેટ-રતનપુર બ્રીજ નીચેથી ગેરકાયદે રેતી ખનન થતું હોવાની રજૂઆત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

વડોદરા શહેર નજીક કરણેટ-રતનપુર બ્રીજ પાસે રેતીનું ગેરકાયદે ખનન કરીને ટ્રેક્ટરોમાં ભરી જવાતા હોવાના આધાર પુરાવા સાથે સ્થાનિકોએ ખાણ-ખનીજ કચેરીમાં અવારનવાર ફરિયાદો કરી છે. પરંતુ ખાતા સાથે મિલી ભગતના કારણે તપાસ કરવા જતા અગાઉ રેતી માફિયાઓને આગોતરી જાણ કરી દેવાય છે. પરિણામે સ્થળ તપાસમાં કાંઈ મળતું નથી. પરિણામે સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે શહેર નજીકના કરણેટ-રતનપુર બ્રીજ નીચે ખુલ્લેઆમ રેતી ખનન થઈ રહ્યું છે અને રેતી માફિયાઓ દ્વારા ટ્રેક્ટરમાં રેતી ભરીને લઈ જવાય છે. ભરેલી રેતી અંગેના ખાડાના સહિત ગેરકાયદે ભરાયેલી રહેતી ભરનારા રેતી માફિયાઓના નામ ઠામ સહિતની વિગતો ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને આપી હતી. પરંતુ મીલી ભગત હોવાના કારણે સ્થળ તપાસ અગાઉ રેતી માફિયાઓને જાણ કરી દેવાય છે. પરિણામે સ્થળ તપાસમાં કાંઈ મળતું નથી. આ અંગે વારંવાર પુરાવા સાથે સ્થાનિકોએ ખાતામાં ફરિયાદ કરી હતી આમ છતાં પણ કોઈ દાદ મળી ન હતી. પરિણામે ઈમારતનો ભાગ તોડવાનો શરુ કરવામાં સ્થાનિકોએ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here