Tuesday, September 15, 2026
HomeGujarat260 Crનું ફુલેકું ફેરવનારા વિનય શાહના ઘરેથી લોટના ડબ્બામાંથી પાંચીયા-10ના સિક્કાનું 50...

260 Crનું ફુલેકું ફેરવનારા વિનય શાહના ઘરેથી લોટના ડબ્બામાંથી પાંચીયા-10ના સિક્કાનું 50 હજારનું ચિલ્લર મળ્યું

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

એકના ડબલ કરવાની લાલચ આપી 260 કરોડનું ફુલેકું ફેરવી નાસી છૂટેલા વિનય શાહ કેસની તપાસમાં રોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ કૌભાંડ મામલે આજે સીઆઇડી ક્રાઇમે તપાસ હાથધરી હતી. જેમાં વિનય શાહના કોટક બેંકમાં અનેક એકાઉન્ટ હોવા અંગે માહિતી મળી હતી. માત્ર એટલું જ નહીં, વિનય શાહના ઘરે તપાસ દરમિયાન લોટના ડબ્બામાં, ફર્નિચર,બેડ અને કબાટમાં સંતડેલા 50 હજાર રૂપિયાનું ચિલ્લર મળી આવ્યું હતું. જેમાં 5 પૈસાથી લઈ 10 રૂપિયાના સિક્કા પણ મળ્યા હતા.

50 લાખનો મુદ્દામાલ, 34 કોમ્પ્યુટર, બે લેપટોપ લીધા કબ્જે

આ દરમિયાન સીઆઇડી ક્રાઇમે વિનય શાહના ઘરેથી 50 લાખનો મુદ્દામાલ ,34 કોમ્પ્યુટર, બે લેપટોપ, એક લાખના સોના-ચાંદીના દાગીના અને 4 સ્વાઇપ મશીન પણ કબ્જે કર્યા હતા.

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here