Saturday, June 27, 2026
HomeGujaratચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, વઢવાણના દરજી પરિવારના 3...

ચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, વઢવાણના દરજી પરિવારના 3 બાળકો સહિત 6નાં મોત

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

રાજકોટ- અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વઢવાણના દરજી પરિવારના 6 સભ્યોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર ડ્રાઈવરની નાનકડી ભુલથી કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક સાથે ઘડાકાભેર અથડાતાં સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

પરિવારમાં ત્રણ બાળકોના પણ મોત

વઢવાણના દરજી પરિવાર પર આભ ભાટ્યું. એક જ પરિવારના પતિ-પત્ની અને વૃદ્ધ માતા સહિત 3 બાળકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. આ સાથે પરિવારના અન્ય 2 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.

મૃતકોના નામ

1,નીરજભાઈ રસિકભાઈ ગોહિલ (ઉ.વ. 40)
2,દીનાબેન નીરજભાઈ ગોહિલ (ઉ.વ. 40)
3,ધીરજબેન રસિકભાઈ(ઉ.વ.65)

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here