Tuesday, September 15, 2026
HomeGujaratચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, વઢવાણના દરજી પરિવારના 3...

ચોટીલા નજીક ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત, વઢવાણના દરજી પરિવારના 3 બાળકો સહિત 6નાં મોત

Date:

Related stories

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

રાજકોટ- અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા નજીક મોડી સાંજે ટ્રક અને કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો છે. જેમાં વઢવાણના દરજી પરિવારના 6 સભ્યોના કરૂણ મોત થયા છે. મળતી માહિતી અનુસાર ડ્રાઈવરની નાનકડી ભુલથી કાર અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર ટ્રક સાથે ઘડાકાભેર અથડાતાં સ્થળ પર જ 6 લોકોના મોત નિપજ્યા હતા. હાલમાં હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

પરિવારમાં ત્રણ બાળકોના પણ મોત

વઢવાણના દરજી પરિવાર પર આભ ભાટ્યું. એક જ પરિવારના પતિ-પત્ની અને વૃદ્ધ માતા સહિત 3 બાળકોના સ્થળ પર જ મોત નિપજ્યા છે. આ સાથે પરિવારના અન્ય 2 સભ્યો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.

મૃતકોના નામ

1,નીરજભાઈ રસિકભાઈ ગોહિલ (ઉ.વ. 40)
2,દીનાબેન નીરજભાઈ ગોહિલ (ઉ.વ. 40)
3,ધીરજબેન રસિકભાઈ(ઉ.વ.65)

સુશાસનના 5 વર્ષ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત...

ગુજરાતને દેશનું અગ્રણી ડેટા સેન્ટર હબ બનાવવાના સંકલ્પ સાથે...

                            તત્વિનિટી (Tatvinity)  – કનેક્ટ ટુ ધી ઈનફિનાઈટ

બિઝનેસમાં સફળતા સાથે ચેતનાનો સંવાદ: કૃતિ ત્રિવેદી દ્વારા 'તત્વિનિટી...

પાંચ વર્ષની પૂર્ણાહૂતિ પર ઝિગલી પૅટ કેરે વાર્ષિક હેલ્થ...

• પપી, એડલ્ટ અને વધુ ઉંમરના શ્વાનની સંભાળ માટેના...

પ્રતિક્રમણ એટલે સંસારી જીવ ફરી એકવાર પોતાનામાં વૈરાગ્ય ભાવનું...

સદગુરુ કૃપા હી કેવલમ. પ્રતિક્રમણપરિચય ફાલ્ગુની વસાવડા.શીર્ષક પ્રાસંગિક. પ્રતિક્રમણ એટલે...

ભારતીય નૌકાદળના વડાએ કેનબેરામાં ઓસ્ટ્રેલિયન સમકક્ષને મળ્યા, દરિયાઈ સહયોગને...

કેનબેરા, 11 સપ્ટેમ્બર (IANS) નૌકાદળના વડા (સીએનએસ) એડમિરલ કૃષ્ણા...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here