Tuesday, May 6, 2025
HomeGujaratઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી

ઓડિશાના કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી

Date:

spot_img

Related stories

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...
spot_img

ઓડિશા સરકારના માનનીય કેબિનેટ મંત્રી શ્રી કૃષ્ણચંદ્ર પાત્રા એ ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લીધી. તેમણે અહીં વિવિધ વૈજ્ઞાનિક પ્રદર્શનો, ઈનોવેટિવ મોડ્યુલ્સ અને ટેકનોલોજી આધારિત ઇન્ટરએક્ટિવ ગેલેરી નિહાળી અને તેની ઊંડાણપૂર્વક પ્રશંસા કરી. મુલાકાત દરમિયાન મંત્રીશ્રી એ જણાવ્યું કે, “ગુજરાત રાજ્ય દેશનું મોડલ સ્ટેટ છે. ઓડિશામાં સાયન્સ સિટી નથી જેને લઈને અમે આ સાયન્સ સિટીની મુલાકાત લીધી છે, અહીંયાથી જાણકારી લઈને ઓડિશામાં બહુ મોટું સાયન્સ સિટી બનાવવાના છીએ. અહીંયા બધું જોઈને આશ્ચર્ય થઈ રહ્યું છે તેમજ પેંગ્વિન એ પણ ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો છે જે જાણીને લાગ્યું કે આપણા દેશમાં પણ પેંગ્વિનની સાર સંભાળથી પરિણામ મળી શકે છે, અહીંયાથી અમે શીખીને જઈશું અને ઓડિશામાં સાયન્સ સિટીની શરૂઆત કરાવીશું.શ્રી પાત્રા એ ગુજરાત સરકાર તથા સાયન્સ અને ટેક્નોલોજી વિભાગના વિઝનને બિરદાવ્યું અને જણાવ્યું કે સાયન્સ સિટી જેવા કેન્દ્રો વૈજ્ઞાનિક અભિગમ માટેનો મજબૂત આધારસ્તંભ છે. ગુજરાત સાયન્સ સિટી દેશભરના પ્રવાસીઓ અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાન અને અનુભવથી ભરપૂર વાતાવરણ ઉભું કરે છે.

BIMTECHના 37મા વાર્ષિક દિક્ષાંત સમારોહનું આયોજન, 713 વિદ્યાર્થીઓને વિદાય...

ભારતની અગ્રણી બિઝનેસ સ્કૂલ, બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ ટેકનોલોજી...

શિપરોકેટ યાત્રા 2025 – ગુજરાતના MSME વેપારીઓને ઈ-કોમર્સ સશક્તિકરણ...

ગુજરાતના MSME વેપારીઓને તેમના ઓનલાઈન વ્યવસાયોને આગળ ધપાવવા માટે...

જન્મ જીવનો હોય,પ્રાગટ્ય પરમ શક્તિનું,અવતાર પરમ ઇશ્વરનો હોય :...

ચારધામ પૈકીનાં એક દિવ્યધામ બદરી વિશાલનાં કપાટ-દ્વાર ખૂલ્યા એ...

જીનીયસ ઇન્ડિયન એચીવર્સ એવોર્ડના મઘ્યમ થી સામાજીક સંગઠનની નવી...

ભારતીય મજદૂર સંઘ ના ૭૦ માં વર્ષ પ્રવેશ પ્રસંગને...

આઇવેર સપ્લાયચેઇન સર્વિસીસ લિમિટેડનું NSE લિસ્ટિંગ સફળ રહ્યું :...

આઈવેર સપ્લાયચેઈન સર્વિસીસ લિમિટેડે ૬ મે, મંગળવારના રોજ ગાંધીનગરમાં...

વીર રાજપૂરોહિત સોમાયતજી મુઠા પાળીવાલ – બલિદાન ગાથા અને...

પાળીવાલ રાજપૂરોહિત સમાજના મહાન યોધ્ધા અને ઐતિહાસિક પુરુષ વીર...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

spot_img

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here