Friday, June 5, 2026
HomeReligionમહાસુદ તેરસ એટલે શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતી

મહાસુદ તેરસ એટલે શ્રી વિશ્વકર્મા પ્રભુની જન્મ જયંતી

Date:

Related stories

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

વિશ્વના સર્જનહાર બ્રહ્માજી દ્વારા જેમ ચાર વેદ પ્રગટ થયા તેવી જ રીતે બ્રહ્માજીના માનસપુત્ર શ્રી વિશ્વકર્મા દ્વારા સ્થાપત્યવેદની રચના થઈ. સ્થાપત્ય શાસ્ત્રોની વેદો સાથે સરખામણી થતા તે ઉપવેદ તરીકે માન્ય થયા. સ્થાપત્યવિદ્યા કે ઉપવેદ છે. સ્થાપત્ય વિદ્યાના આધ્ય સર્જનહાર શ્રી વિશ્વકર્મા પ્રભુ છે. વિશ્વકર્માનું સ્થાન હિન્દુ દેવતામાં મહત્ત્વપૂર્ણ છે. હિન્દુસ્તાનમાં ભગવાન વિશ્વકર્માનું મુખ્ય સ્થાનક ઇલોરગઢ મહારાષ્ટ્રમાં છે જે વેલુરના નામથી ઓળખાય છે. જે વ્યક્તિઓ વિશ્વકર્માના કાર્ય સાથે સંકળાયેલા છે તેને વર્ષમાં એક વખત ઇલોરગઢ જઈને દર્શન કરવા જોઈએ જેથી પોતાના કામમાં આવતા વિઘ્નો વિશ્વકર્માના આશીર્વાદથી દૂર થાય. વિશ્વકર્માના સંતાનો ખૂબ જ મહેનતુ હોય છે દર અઠવાડિયે એક દિવસ રજા નહિ રાખતા, મહિનાના ઓગણત્રીસ દિવસ કામ કરે છે અને એક જ રજા અમાસની રાખે છે એમાં પણ ભગવાન વિશ્વકર્માનું પૂજન અને અર્ચન કરે છે. વિશ્વકર્માના વંશજોએ કામ શરૂ કરતા પહેલા નીચેનો મંત્ર અવશ્ય બોલવો જોઈએ. ૧૭ મુખી રુદ્રાક્ષ વિશ્વકર્મા દાદાનું પ્રતીક છે.’ જય વિશ્વકર્મણે નમો નમોસ્તુતે હસ્તે કલેશ હૃદય વસ્તુતે નમો નમોસ્તુતે, જગત નિયતે જગત પિતે નમો નમોસ્તુતે કષ્ટ સહિત હસ્તકલે વિશ્વકર્મણે નમો નમોસ્તુતે.’વિશ્વકર્માના પૂજન માટે અમાવસ્યા તિથીનું ખૂબ મહત્વ છે. અમાવસ્યાના દિવસે ગજની પૂજા અવશ્ય કરવી જોઈએ ગજમાં દરેક દેવ ત્રણ ઇંચ ઉપર છે. રુદ્ર, સૂર્ય, વિશ્વકર્મા, અગ્નિ, બ્રહ્મા, કામ, વરુણી, સોમ અને વિષ્ણુ આ દેવતાઓ ગજ પર બિરાજમાન છે.

સમુદ્રમાં 52.1 મીટરની ઊંડાઈએ પહોંચીને સૌથી ઊંડા અંડરવોટર પ્રોડક્ટ...

ટાઇમપીસ બનાવવાની અમારી ઈચ્છાને વધુ મજબૂત કરે છે. શરૂઆતથી...

સત્યનો જય થાય છે, પ્રેમનો પરાજ્ય થાય છે, અને...

માનસ રત્નાવલીનાં અંતિમ દિવસની કથામાં પ્રવેશતાં પૂજ્ય બાપુએ કહ્યું...

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here