Monday, July 20, 2026
HomeGujaratઆઇપીએલ સિઝન પહેલા, એરટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેનું નેટવર્ક વધાર્યું

આઇપીએલ સિઝન પહેલા, એરટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેનું નેટવર્ક વધાર્યું

Date:

Related stories

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) મેચોની તૈયારીના ભાગરૂપે, જે 22 માર્ચ 2025 થી યોજાનાર છે, ભારતી એરટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વ્યાપક વ્યવસ્થાઓ કરી છે. આ પ્રયાસો એ ખાતરી કરશે કે લગભગ 1,00,000 ક્રિકેટપ્રેમીઓ માટે મૅચ દરમિયાન એક સુંદર અને અવરોધરહિત નેટવર્ક અનુભવ મળી રહે.એરટેલે સ્ટેડિયમની આસપાસ પોતાના ચાર હાલના સેલ સાઇટ્સને અપગ્રેડ કર્યા છે અને એક વધારાનો ‘સેલ ઓન વ્હીલ્સ’ (સિઓડબલ્યુ) તૈનાત કર્યો છે. આ સુધારાઓ એરટેલ ગ્રાહકો માટે વૉઇસ અને ડેટા કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો લાવશે. સ્ટેડિયમમાં ઉમટનારી ભીડના પ્રભાવને ધ્યાનમાં રાખીને આ નેટવર્ક અપગ્રેડિંગ વ્યૂહાત્મક રીતે આયોજન કરવામાં આવ્યું છે.તૈયારી અંગે વાત કરતા, ભારતી એરટેલના ગુજરાતના સીઈઓ, આદર્શ વર્મા એ જણાવ્યું: “આગામી ક્રિકેટ ટૂર્નામેન્ટની અપરંપાર લોકપ્રિયતા અને મહત્ત્વને ઓળખીને, અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોબાઇલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવ્યા છે. આ પગલાં દ્વારા, મૅચ જોવા આવેલા દર્શકો માટે અવિરત અને ઉત્તમ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી તેઓ રમતની ઉર્જાશીલ હવા દરમિયાન પોતાના પ્રિયજનો સાથે જોડાયેલા રહી શકે.”અમદાવાદ શહેરભરમાં અવરોધમુક્ત અને સર્વવ્યાપી નેટવર્ક અનુભવ પ્રદાન કરવા માટે એરટેલે એરપોર્ટ, રેલવે સ્ટેશન્સ, મુખ્ય સ્થળો જેમ કે મંદિરો, કોર્પોરેટ બિઝનેસ પાર્ક્સ અને જાહેર રસના વિસ્તારોમાં નેટવર્ક ઓપ્ટિમાઇઝેશન હાથ ધર્યું છે. તેમજ શહેરના તમામ પ્રીમિયમ હોટેલ્સમાં પણ કવરેજ સુધારવા માટે વિશ્લેષણ અને અપગ્રેડ કરવામાં આવ્યા છે.આઈપીએલ દરમિયાન શ્રેષ્ઠ નેટવર્ક અનુભવ પ્રદાન કરવા માટે, એરટેલે દેશભરના તમામ સ્ટેડિયમ્સમાં પણ નેટવર્ક મજબૂત બનાવ્યું છે, જેથી માર્ચથી મે 2025 દરમિયાન ચાલનારી ક્રિકેટ ફીવરનો સામનો કરી શકાય.

ધ તાજ સ્ટોરી! એમાં જે “સનાતન એક સોચ” એટલે...

સદગુરુ કૃપા હી કેવલમ.પરિચય- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- સમાજ દર્શન. ધ તાજ...

રથયાત્રાના પાવન અવસરે ગુજરાતી ફિલ્મ “પ્રોગ્રામ”નું શુભ મુહૂર્ત સંપન્ન

અમદાવાદ: રથયાત્રાના શુભ અવસરે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન (AMA), અમદાવાદ...

જર્મનીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ વર્ષમાં બમણી: શ્વેતા ગુરુ,...

Ahmedabad, 17th જુલાઈ 2026: અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયા...

નર્મદા ડેમની સપાટી સીઝનમાં પ્રથમવાર 127 મીટરને પાર કરી...

છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 34 સે.મી.નો વધારો નોંધાયો. નર્મદા...

અમદાવાદ મંડળના ડીઆરએમ એ iCreate ની લીધી મુલાકાત, સ્ટાર્ટઅપ્સમાં...

પશ્ચિમ રેલવેના મંડળ રેલવે મેનેજર (ડીઆરએમ) શ્રી વેદ પ્રકાશ...

રુપમાં બીજાને આપણી કરતાં ઉતરતાં ગણવાં, અને એની મજાક...

સદગુરુ કૃપા હી કેવલમ.સંકલન- ફાલ્ગુની વસાવડા.શીર્ષક- માનસ કબંધ (ભાગ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here