Friday, June 5, 2026
HomeGujaratઆઇપીએલ સિઝન પહેલા, એરટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેનું નેટવર્ક વધાર્યું

આઇપીએલ સિઝન પહેલા, એરટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેનું નેટવર્ક વધાર્યું

Date:

Related stories

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

આગામી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) મેચોની તૈયારીના ભાગરૂપે, જે 22 માર્ચ 2025 થી યોજાનાર છે, ભારતી એરટેલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે વ્યાપક વ્યવસ્થાઓ કરી છે. આ પ્રયાસો એ ખાતરી કરશે કે લગભગ 1,00,000 ક્રિકેટપ્રેમીઓ માટે મૅચ દરમિયાન એક સુંદર અને અવરોધરહિત નેટવર્ક અનુભવ મળી રહે.એરટેલે સ્ટેડિયમની આસપાસ પોતાના ચાર હાલના સેલ સાઇટ્સને અપગ્રેડ કર્યા છે અને એક વધારાનો ‘સેલ ઓન વ્હીલ્સ’ (સિઓડબલ્યુ) તૈનાત કર્યો છે. આ સુધારાઓ એરટેલ ગ્રાહકો માટે વૉઇસ અને ડેટા કનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો લાવશે. સ્ટેડિયમમાં ઉમટનારી ભીડના પ્રભાવને ધ્યાનમાં રાખીને આ નેટવર્ક અપગ્રેડિંગ વ્યૂહાત્મક રીતે આયોજન કરવામાં આવ્યું છે.તૈયારી અંગે વાત કરતા, ભારતી એરટેલના ગુજરાતના સીઈઓ, આદર્શ વર્મા એ જણાવ્યું: “આગામી ક્રિકેટ ટૂર્નામેન્ટની અપરંપાર લોકપ્રિયતા અને મહત્ત્વને ઓળખીને, અમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોબાઇલ નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવ્યા છે. આ પગલાં દ્વારા, મૅચ જોવા આવેલા દર્શકો માટે અવિરત અને ઉત્તમ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવામાં આવશે, જેથી તેઓ રમતની ઉર્જાશીલ હવા દરમિયાન પોતાના પ્રિયજનો સાથે જોડાયેલા રહી શકે.”અમદાવાદ શહેરભરમાં અવરોધમુક્ત અને સર્વવ્યાપી નેટવર્ક અનુભવ પ્રદાન કરવા માટે એરટેલે એરપોર્ટ, રેલવે સ્ટેશન્સ, મુખ્ય સ્થળો જેમ કે મંદિરો, કોર્પોરેટ બિઝનેસ પાર્ક્સ અને જાહેર રસના વિસ્તારોમાં નેટવર્ક ઓપ્ટિમાઇઝેશન હાથ ધર્યું છે. તેમજ શહેરના તમામ પ્રીમિયમ હોટેલ્સમાં પણ કવરેજ સુધારવા માટે વિશ્લેષણ અને અપગ્રેડ કરવામાં આવ્યા છે.આઈપીએલ દરમિયાન શ્રેષ્ઠ નેટવર્ક અનુભવ પ્રદાન કરવા માટે, એરટેલે દેશભરના તમામ સ્ટેડિયમ્સમાં પણ નેટવર્ક મજબૂત બનાવ્યું છે, જેથી માર્ચથી મે 2025 દરમિયાન ચાલનારી ક્રિકેટ ફીવરનો સામનો કરી શકાય.

પર્યાવરણ ક્ષેત્રે વિરમગામની સરકારી શાળાએ રાષ્ટ્રીય ફલક પર ગુજરાતનું...

શિક્ષિકાશ્રી રુપમબાલા કાસુન્દ્રા અને વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતાએ વેસ્ટ મેનેજમેન્ટ થીમ...

ગુજરાતમાં રાજ્યસભાની 4 સીટના ભાજપના ઉમેદવાર જાહેર

સૌરાષ્ટ્રમાંથી બે અને ઉત્તર-મધ્ય ગુજરાતમાંથી એક-એકને ટિકિટ, જાણો તમામની...

અમદાવાદ ડિવિઝનની આત્મનિર્ભર પહેલ: ત્રણ નવા વાણિજ્યિક કરાર સલામતી,...

નોન-પ્રીમિયમ ટ્રેનોમાં વેન્ડિંગ, માલિયા ગુડ્સ શેડમાં વેગન સફાઈ અને...

360 વન મ્યુચ્યુઅલ ફંડે DynaSIF ઇક્વિટી એક્સ-ટોપ 100 લોંગ-શોર્ટ ફંડ લોન્ચ...

આ રોકાણ વ્યૂહરચનાનો ઉદ્દેશ્ય મીડ અને સ્મોલ કેપ ઇક્વિટીઝના...

ભારત-અમેરિકા કૃષિ સહકારને નવી દિશા આપવા માટે ઇફકોના અધ્યક્ષ...

અમેરિકા કૃષિ સહકારને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળનું શાનદાર પ્રદર્શન: મે 2026માં ₹688...

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મે 2026 દરમિયાન વિવિધ વ્યાવસાયિક...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here