કુદરતી આપત્તિ સમયે ખેડૂતોને નુકશાન સામે લાભ આપતી કિસાન સહાય યોજનાને મંજુરી

0
19
નુકશાનની ટકાવારી 33 ટકાથી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.
નુકશાનની ટકાવારી 33 ટકાથી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.

ખરીફ ઋતુ 2021માં કુદરતી આપત્તિ સમયે પાક નુક્સાન સામે લાભ આપતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને મંજૂરી મળી છે. આ યોજનાનો અંદાજે 53 લાખથી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળશે.અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોખમોને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના.પાક નુકસાનની ટકાવારી 33% થી 60% હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે. પાક નુકસાન 60% થી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 25,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.
કોઇપણ પ્રીમિયમ ભર્યા વિના મળશે યોજનાકીય લાભ.વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે.- અનાવૃષ્ટિ દુષ્કાળ અતિવૃષ્ટિ કમોસમી વરસાદ માવઠુ જેવા જોખમને આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
– પાક
નુકશાનની ટકાવારી 33 ટકાથી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે.
– પાક નુકશના 60% થી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય, મહત્તમ 4 હેકટરની મર્યાદામાં અપાશે.
– કોઈપણ પ્રીમિયમ ભર્યા વિના મળશે યોજનાકીય લાભ
-વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે.