Friday, June 19, 2026

IPDigitalera@05 Tushar

spot_img

દીવાલ પડતાં 12 શ્રમિકનાં મોત: વડાપ્રધાન અને મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

હળવદ GIDCમાં આવેલા મીઠાના કારખાનામાં દીવાલ ધરાશાયી થતાં દટાઈ ગયેલા 12 શ્રમિકનાં મોત નીપજ્યાં છે, જ્યારે 20થી વધુ શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા છે....

મસ્જિદ પરિસદના વજુખાનામાં મળ્યું 12.8 ફૂટનું શિવલિંગ, કોર્ટે જગ્યા સીલ કરવાનો આદેશ કર્યો

જ્ઞાનવાપી મસ્જિદ અને શ્રૃંગાર ગૌરી મંદિર વિવાદના મામલે કોર્ટના આદેશ પર અધિવક્તા કમિશ્નર દ્વારા સર્વે અને ફોટોગ્રાફીનું કામ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઇ ગયું છે....

સવારે ખાલી પેટે કેમ પીવું જોઇએ ગરમ પાણી? શું કહે છે આયુર્વેદ

લાઇફ સ્ટાઇલ ડેસ્ક: આપણે અનેકવાર સાંભળ્યું હશે કે સવારે ખાલી પેટે હુંફાળું ગરમ પાણી પીવું જોઇએ. આયુર્વેદમાં પણ આ સૂચન આપવામાં આવ્યું છે....

આજે અમદાવાદમાં રેડ તો સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં યલો એલર્ટ, 10 જિલ્લામાં હીટવેવની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં કાળઝાળ ગરમીએ માઝા મૂકી છે. લોકો તાપથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, અમદાવાદમાં આજે...

HSC Result 2022: 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજકોટ જિલ્લાનું સૌથી વધુ 85.78% પરિણામ

આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે. પાછલાં બે વર્ષથી કોરોનાના કારણે...

‘ગુજરાતની ધરતીએ મને તૈયાર કર્યો છે, હું જે પણ શીખ્યો તમારી પાસેથી શીખ્યો છું’: PM Modi

ભરૂચ: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે 13 હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યુ છે. જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ...

પંડિત શિવકુમાર શર્માના અંતિમ સંસ્કાર: અમિતાભ બચ્ચન, જાવેદ અખ્તરથી લઈ અસિત મોદી સહિતના સેલેબ્સે અંતિમ દર્શન કર્યા

મંગળવાર, 10મેના રોજ સંતુર લિજેન્ડ પંડિત શિવકુમાર શર્માનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે એટલે કે 11 મેના રોજ યોજાશે....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img