Saturday, October 5, 2024

IPDigitalera@05 Tushar

spot_img

આવતીકાલે ફરીથી ખૂલશે સબરીમાલા મંદિર, હિન્દુ સંગઠનોએ કહ્યું – મહિલા પત્રકારો ના આવે

સબરીમાલા મંદિર સોમવારે માસિક પૂજા માટે ફરીથી ખોલવામાં આવશે. મંદિરમાં મહિલાઓના પ્રવેશના વિરોધને ધ્યાનમાં રાખી આ વિસ્તારમાં ત્રણ દિવસ માટે 144ની કલમ લાગુ કરવામાં...

ખેડૂત સંમેલનમાં વિરજી ઠુંમરે કહ્યું હરેન પંડ્યાનો હત્યારો સફેદ દાઢીવાળો, ધાનાણીએ કુંવરજીને કાકા કંસ કહ્યા

જસદણ-વીંછિયા કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંમેલન જસદણના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયું હતું. જેમા અમરેલીના કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે વિવાદીત નિવેદન આપતા જણાવ્યું હતું કે,...

સિગ્નેચર બ્રિજના ઉદ્ધાટન કાર્યક્રમમાં હોબાળોઃ મનોજ તિવારી અને આપ કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ

દિલ્હીના વજીરાબાદમાં યમુના નદી પર બનેલા સિગ્નેચર બ્રિજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં સાંસદ મનોજ તિવારી આમંત્રણ વગર પહોંચતા વિવાદ થયો હતો. આ દરમિયાન તિવારી અને આપ...

UP: રામની મૂર્તિ બનાવવા વિશે બોલ્યા ઉપમુખ્યમંત્રી મૌર્ય- જે રોકશે તેને જોઈ લઈશું

ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામની 151 મીટર ઉંચી પ્રતિમા બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે આ...

PMO-CMOની સૂચના છતાં આત્મહત્યાનો વિચાર કરતા વિદ્યાર્થીને 20 દિવસ બાદ મળશે સૌ. યુનિ.ના VC

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ દયનીય થઇ રહી છે. આ મામલે રાજકોટના એક વિદ્યાર્થીએ વડાપ્રધાન કાર્યાલયને રજૂઆત કરતા પીએમઓ(વડાપ્રધાન કાર્યાલય) દ્વારા આ અંગે યોગ્ય કરવા સીએમઓ(મુખ્યમંત્રી...

વિપક્ષના નેતા સામે બળવો, ભાજપને મદદ કરતા હોવાનો અમરેલી કોંગી નેતાનો આક્ષેપ

વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના ગઢ એવા અમરેલી જિલ્લા કોંગ્રેસમાં બળવો થયો છે. સાવરકુંડલાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ દિપક માલાણી સહિતના કોંગ્રેસી કાર્યકરોએ આજે પાલડી...

રામ મંદિર મામલે નિર્ણય લેવામાં કોર્ટ મોડું કરશે તો સંસદમાં બિલ આવશે: બાબા રામદેવ

રામ મંદિર વિશે બાબા રામદેવે કહ્યું છે કે, જો કોર્ટમાં નિર્ણય થતાં વાર લાગશે તો સંસદમાં ચોક્કસથી આ વિશે બિલ આવશે અને લાવવું પણ...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img