Friday, June 26, 2026
HomenationalUP: રામની મૂર્તિ બનાવવા વિશે બોલ્યા ઉપમુખ્યમંત્રી મૌર્ય- જે રોકશે તેને જોઈ...

UP: રામની મૂર્તિ બનાવવા વિશે બોલ્યા ઉપમુખ્યમંત્રી મૌર્ય- જે રોકશે તેને જોઈ લઈશું

Date:

Related stories

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

ઉત્તરપ્રદેશ સરકાર અયોધ્યામાં સરયુ નદીના કિનારે ભગવાન રામની 151 મીટર ઉંચી પ્રતિમા બનાવવાની તૈયારીઓ થઈ રહી છે. રાજ્યમાં ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ શનિવારે આ વિશે સંકેત આપ્યા છે. તેમણે મીડિયાને કહ્યું છે કે, રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી અમે નિર્ણય લઈશું પરંતુ અત્યારે કોઈએ હવે અયોધ્યામાં રામલલ્લાની પ્રતિમા બનાવતા અમને રોક્યા તો અમે તેમને જોઈ લઈશું.

પર્યટન વિભાગના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે, આ પ્રતિમા બનાવવા માટે ચર્ચા-વિચારણાં ચાલી રહી છે. અધિકારી સરયુ નદી પર આ માટે ત્રણ જગ્યા વિશે વિચાર કરી રહ્યા છે. આશા છે કે, તે પ્રતિમા તુલસીઘાટની આજુ-બાજુ સ્થાપિત કરવામાં આવે.

યોગીએ પટેલની મૂર્તિનું કર્યું હતું નિરીક્ષણ

માનવામાં આવે છે કે, દિવાળીના પ્રસંગમાં યોગી આદિત્યનાથ આ વિશે જાહેરાત કરી શકે છે. યોગીએ ગુજરાતમાં બનેલી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું તાજેતરમાં જ નિરીક્ષણ કર્યું છે. ભાજપના સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમણે એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે, આ મૂર્તિ કેવી રીતે બનાવવામાં આવી છે અને અયોધ્યામાં આ મૂર્તિ કેવી રીતે બનાવી શકાય.

‘હું મારી જાતને વેચવા નથી આવી’:ઇન્દિરા કૃષ્ણને કાસ્ટિંગ કાઉચનો...

જાણીતી એક્ટ્રેસ ઇન્દિરા કૃષ્ણન એ તાજેતરમાં તેમના કરિયરના શરૂઆતના...

બિઝ ટ્રીઝ દ્વારા સમુદાયમાં વ્યવસાયિક સંબંધો અને અર્થપૂર્ણ કનેક્શન્સ...

100 કિચન્સ, શાંગરિલા આર્કેડ, શ્યામલ ચોરાસ્તા, અમદાવાદ — 06/24/2026...

ઇન્સ્ટન્ટ નૂડલ્સમાં ગુજરાતી સ્વાદ કેમ નથી? અમદાવાદની કંપનીએ પ્રાદેશિક...

અમદાવાદ, જૂન 2026: ઇન્સ્ટન્ટ નૂડલ્સ ભારતના સૌથી વધુ વપરાતા...

કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ભારતીય બિલ્ડિંગ મટિરિયલ્સ ઉદ્યોગની વધતી...

નવી દિલ્હી, 23 જૂન, 2026: ભારતના બિલ્ડિંગ મટિરિયલ્સ, કન્સ્ટ્રક્શન...

અંબુજા સિમેન્ટ્સની સીએસઆર પહેલે સ્વ-સહાય જૂથોના માધ્યમથી ગુજરાતની ગ્રામીણ...

અંબુજા સિમેન્ટની સીએસઆર ટીમે ગુજરાતના ગીર સોમનાથમાં 1,150થી વધારે...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here