Friday, October 4, 2024

IPDigitalera@05 Tushar

spot_img

સુપ્રીમ કોર્ટે આમ્રપાલી ગ્રૂપના 3 ડાયરેક્ટરોને જેલ હવાલે કર્યાં, કહ્યું- સંતાકૂકડી ઘણી રમ્યાં

સુપ્રીમ કોર્ટે રિયલ એસ્ટેટ ગ્રૂપ આમ્રપાલીની બહાનાબાજી પર મંગળવારે કડક વલણ અપનાવ્યું છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર ગ્રૂપના ત્રણ ડાયરેક્ટર- અનિલકુમાર શર્મા, શોવ પ્રિયા...

પરપ્રાંતીયો પર હુમલાઃ બગડશે દશેરા-દિવાળી, રિયલ એસ્ટેટ-ફૂડ સહિતની ઈન્ડસ્ટ્રીઝની માઠી દશા

થે સાથે ગુજરાતના વેપાર-ઉદ્યોગને પણ મોટો ફટકો પડી રહ્યો છે. ગુજરાતમાં અસંગઠીત ક્ષેત્રના બે કરોડ કામદારો છે, જેમાંથી લગભગ 50 લાખ પરપ્રાંતીય કામદારો છે....

પરપ્રાંતીયો પર હુમલાઃ ઠાકોર સેનાના મીડિયા સેલ ઈન્ચાર્જ સહિત અફવા ફેલાવતા 10ની ધરપકડ

રાજ્યભરમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલાને પગલે પોલીસ પણ સતર્ક થઈ ગઈ છે અને અફવા ફેલાવનારાઓને વીણી વીણીને ઝડપી રહી છે. જેને પગલે અમદાવાદ...

પરપ્રાંતીયો પર હુમલાઃ PM મોદીના સ્ટેચ્યૂ ઓફ યુનિટીના MEGA SHOW પર રૂપાણી સરકારે પાણી ફેરવ્યું

હાલ પીએમ નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. 31 ઓક્ટોબર એટલે કે સરદાર જયંતિના રોજ સરદાર પટેલની...

પરપ્રાંતીયો પર હુમલા મામલે રાજ્ય સરકારે ગંભીરતા ન દાખવી, ભાજપ સંગઠન પણ નિષ્ક્રિય રહ્યું: સેન્ટ્રલ IB

છેલ્લા સપ્તાહથી ગુજરાતમાં પરપ્રાંતીયો પર થઈ રહેલા હુમલા મામલે સેન્ટ્રલ IBએ રાજ્ય સરકાર અને ભાજપ સંગઠન બંનેને ફટકાર્યા છે. સેન્ટ્રલ IBએ કહ્યું કે ઉતર...

વૈષ્ણવાચાર્ય ઈન્દિરાબેટીજીના 82 લાખના મકાનને વેચવાના મામલે સેવિકા સહિત બેની ધરપકડ

પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના પૂ.ઇન્દિરાબેટીજીની 200 કરોડની સંપત્તિ માટે નવા અને જુના ટ્રસ્ટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે માંજલપુર હવેલી પાછળ આવેલું...

જમ્મુ-કાશ્મીર: બનિહાલમાં ખીણમાં મિનિબસ પડતાં 20ના મોત, 19 ઘાયલ

જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં એક મોટો રોડ એક્સિડન્ટ થયો છે. અહીં રામબનથી બનિહાલ જઈ રહેલી મિનિબસ ખીણમાં પડી ગઈ છે. આ એક્સિડન્ટમાં 20 લોકોના મોત...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img