Saturday, June 20, 2026

Aksheshkumar Savaliya

spot_img

ગુજરાત હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો

હોમગાર્ડ જવાનો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે....

રાવણની પટરાણી મંદોદરી પોતાનાં પૂર્વ જન્મમાં મધૂરા નામની એક અપ્સરા હતી!

હે ઈશ્વર.આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. પતિવ્રતા સ્ત્રી વિશે વાત કરીએ, તો રામાયણ કાળમાં ઉર્મિલા અને માંડવી એ પતિવ્રતા સ્ત્રીનાં...

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવની ઉજવણી

ગૂજરાત વિદ્યાપીઠ ખાતે યોજાઈ રહેલા બે દિવસીય સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવના પ્રથમ દિવસે ગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ તથા ગૂજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી...

“SIR માટે વધારાનો સ્ટાફ ભરો” :સુપ્રીમ કોર્ટનો ગુજરાત સહિતની સરકારોને આદેશ

બિહાર પછી, ચૂંટણી પંચે હવે દેશભરમાં મતદાર યાદી સુધારણા (SIR) હાથ ધરવાનો નિર્ણય લીધો છે. આ પ્રક્રિયા આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની છે....

100 કરોડની કમાણી કરનાર ‘લાલો’: શૂટિંગ માટે મફતમાં અપાયેલા ઘરના માલિકને એક પણ રૂપિયો ન મળ્યો

જુનાગઢના ઉપરકોટ રોડ નજીક ફુલ્યા હનુમાન મંદિરની સામે આવેલી એક સાવ સાદી 'વાણંદ ડેલી' આજે ગુજરાતમાં સુપરહિટ ફિલ્મ 'લાલો: કૃષ્ણ સદા સહાયતે' ના મુખ્ય...

કાતિલ ઠંડી વચ્ચે તારીખો સાથે ગુજરાતના આ વિસ્તારોમાં માવઠું લાવશે મુસીબત! અંબાલાલની આગાહી

રાજ્યના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે શિયાળાને લઈને મોટી આગાહી કરી છે. તેમના મતે, આગામી સમયમાં દેશના ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હળવું પશ્ચિમી વિક્ષોભ આવવાની...

છત્તીસગઢમાં 12 નક્સલીઓ ઠાર: ત્રણ જવાનોનાં મોત

સૌથી ખુંખાર માડવી હિડમા સહિત અનેક માઓવાદી કમાન્ડરો તાજેતરમાં માર્યા ગયા છે અને માઓવાદ વિરોધી ઓપરેશન ઝડપી બનાવાઇ રહ્યું છે. એવામાં માઓવાદ પ્રભાવિત છત્તીસગઢના...

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Must read

spot_img